________________
. (૨૪) અલલિત પદ્ય પદ્ધતિ રચનાએ બુધિ જન નામ ન જે. બહુ ઉપસર્ગ નિપાતને અવ્યય શબ્દ ઉદારે ગુજે આ૦ ૮. સુવર્ણમયા ઉશે મડિત ચતુરનુગ ચઉ ચરણે નાનાચરણ લઈ નયન અનેપમ શુભ લેકને આચરણું
છે આ૦ | ટ દ્રવ્યાસ્તિક પર્યાયાસ્તિકનયત મુસલસમ ગાઢા નિશ્ચયને વ્યવહાર નય દ્વય કુંભ સ્થલના આઢા આ૦ ૧૦ પ્રષ્ણુ છત્તીસ સહસ શતક એકતાલીશ સુંદર દેહ વિભાસે રચના વચન તણું બહુ સુંદર શુડાદંડ વિલાસ આ૦ ૧૧ નિગમન ઉત્તર વચન મનહર પુછ પરે જે લલકે ઉત્સર્ગને અપવાદ અતુલરવ ઘટાનાદસ્ય રણકે વાઆ૦ ૧રા વાદિ અંગંજય યશ પડહે કરિ પુર્ણ દિદિસ દિસે અકુશ સ્યાદ્વાદેવશકીધે નિરખી સજન હીસે આ૦ ૧૩ વિવિધ યુકિત પ્રહર મ્યું ભરી વીર જિનેશે છે મિથ્યા અજ્ઞાન અવિતિ રિપુ દલથી મુનિ ધે રહયે ઘેર્યો
છે આ૦ ૫ ૧૪ થધાચાર આચારંજ મતિરૂં કલ્પિત રિપુ ગણુ જીપે એહ જે આગમ જયકુંજર તે જિન શાસનમાં દીપે
I
! આ૦ કે ૧૫ છે સુખધ એક અધ્યયન શત જાણે દય સહસ ઉદેશા લાખ હોય અઠયાશી સહસા પદ પરિણામ વિશેષા આ૦ ૧૬ શ્રીવિવાહપન્નતી ભગવતી દાય નામ જ લહીયે પ્રથમ પંચ પરમેષ્ટી નમીને ભાવતને કહીયે આ૦ ૧છા દ્રવ્ય શ્રત અષ્ટાદશ લિપીને પ્રણમી અર્થ પ્રકાશ્યા બધ અનતર કારણ શિવફલ પરંપરા વાસ્યા આ૦ ૧૮ ગુરૂપવક્રમ એહ સંબધે સુણીચે ઉલટ આણું પાવન મનપાવન ઉપગરણ વિધિ ગુરૂમુખથી જાણું આ૦ ના સચિત પરિહારી એકાહારી થઈયે વલી બ્રહ્મચારી ગુરૂપૂજા અને શ્રત પૂજા પ્રભાવના મનોહારી આ૦ ૨૦