________________
(૨૩) ગીતા રથને વયણે જોય, આચરણ અનાચીરણ હેય આધ્યાન અંકુર નિકલે, તવ તે વસ્તુ અભક્ષામાં ભલે ર૩n ગેરૂ મણસીલ લવણ હરિયાલ, આવે જલવટેમાંહિ વિશાલ તેહ અચિત્ત હય પ્રવચન સાખે પણ લેવાની નહિ તસ
લાખ છે ૨૪ . ઈમ બોલ્યા લવ લેશ વિચાર વિસ્તાર પ્રવચન સારદ્વાર ધીરવિમલપંડિત સુપસાય કવિનયવિમલ કહે સજઝાય રક્ષા
અથ શ્રીભગસ્તીસુત્રની સજઝાય. આવે ત્યારે સયણ ભગવતીસૂત્રને સુણિયે પંચમઅંગ સુણીને નરભવ સફલ કરીને ગણીયે . આ૦
એ આ૦ , શુધ્ધસ્વરૂપથકસવેગી જ્ઞાનતણ જે દરિયા નીરાશંસ શ્રી જિનવર આણા અનુયારે રે કિરિયા
છે આ૦ ૧ ૧ ગીતારથ ગુરૂકુલના વાસી ગુરૂ મુખથી અર્થ લીધા પંચાંગી સંમત નિજ હઠ વિણું અનુભવ અથે કીધા આ૦ સૂત્ર અર્થ નિર્યુકિતને ચૂરણ ભાષાવૃત્તિના ભાખે જે કડાગી સાધુ સમીપે સુણુયે પ્રવચન સાખે આ૦ પડા કાલ વિનયાદિક આઠ આચારે શકિત ભકિત બહુ માને નિદ્રા વિસ્થાને આશાતના વરજી થઈ સાવધાન પ૦ ૪ દેઇ પ્રદક્ષિણ મુતને પુંછ કરજેડીને સુણુયે તો ભવ સંચિત પાપ પણશે જ્ઞાનાવરણી હીયે પાઆ૦ પા કેવલના થકી પણ વધતું કહયું શાસે સુનાણી ' નિજપરને સવિ ભાવ પ્રકાશે એહથી કેવલ નાણ આ૦ દા ઉન્મત્ત પંચમ અંગ સેહાહે જિમ જયકુંજર હાથી નામ વિવાહપનતી કહીયે વિવિધ પ્રષ્ણુ પ્રવાહથી આવે છે