________________
(૨૭૩) કમલ કમલા વિણાપાણી રે સરસતી વરવાણું ૪ .
ઇતિ દીવાલીની સ્તુતિ સપૂણ.
અથશ્રી આદીશ્વર જિનની થાય. અહિપુર મંડણ આદિ જિશેસર નાભિરાયા કુલચંદાજી ઝમમગ સેવન વરણી કાયા દીપે જેમ દીણુંદાજી જનમન વાંછિત પુરણ સુરતરૂ મરૂદેવી માતા નંદાજી પ્રહ ઉઠી પ્રભુ સેવા કરતાં દિન દિન હોય આણંદાજ છે ૧ ર વીસ ભુવનપતિ બત્રીસ બંતર એક સુરજ એક અંદાજ દશ વૈમાનિક સુરવર આવે એણિપેરે ચાસઠ દાજી જન્મ ઓચ્છવ કરે મેરૂ મહીધર પામે અતિહિ આણંદાજીત પજિ પ્રણમી સયલ કિસર દૂરિ કરે સુખ અંદાજ છે. ૨ - કેવલનાણુ જગઉપગારી શ્રી જિન આપ વખાણજી ગુણનિધિ ગણધર મુખ ગુથાણુ શિવસુખની નિશાણજી દુખ હરણું પાતક તમ તરણું અરથ રયણની ખાણજી શ્રી જિન વાણું અભિય સમાણુ આરાધો ભવિ પ્રાણજી વાર સેવન ભૂષણ ભુષિત દેહા વીજપરે ચમકતીજી ગજગતિ ચાલે દેવી ચકેસરી ચાલે રમઝમ કરતી શ્રી જિન ચરણ કમલ સેવંતી અહનિશા ધ્યાન ધરતીજી શ્રી વીરવિમલ ગુરૂ ચરણ પસાથે સંઘને કુશલ કરંતી છે. પણ
છત છે , એ
અથશ્રી અજિતનાથની થાય. સં૫૬ સુખકારી અજિતનાથ શિવસાથ ભવસાયર. , પડતાં રાય ધરે નિજ હાથ આપદુભકાપે થાપે. . ઉત્તમ ઠાણ તે નામ જપંતા થાવે કેડ કલ્યાણ બત્રીશ બત્રીસે વિજ્ય વિજયે એક વિચરતા સ્વામી સીસય સુવિવેકા પંચ ભરતે અરવતે દશ ભવપાર
૩૫
Rા.