________________
(૫૨) ગાત્ર કરમના નાશથી પામ્યા જે વલી અંતરહિત અવગાહન ગુણ સિરિકાર છે સિધ્ધ છે ૪ બીજબેલે અંકુ થાપે નવિ કદા તિમ કરમ ક્ષયથી ભવ ત, હીન ભાવ પ્રાણથી જીવને આણંદ ધારતા આધિ વ્યાધિ વર્ણાદિક ગુણ હીન
છે સિધ0 | ૫ ધર્માધમ અભાવથી લેકના ઉપરે લેકના અષે જઈ રહયા અવિનાશ આઠને એકત્રીશ ગુણ સંયુત જે ભયા અનંત ચતુષ્ટય સિદ્ધ થયા છે જાસ | સિદ્ધ છે ૬ છે. નગર ગુણેને જાણતો જિમ વન ભિલ્લ તે, પણ કહી ન શકે નિજ પરિવારની પાસ તેમ જ્ઞાની જાણે પણ તે નવિ કહી સકે સિદ્ધના ગુણને સુખને ભવિજન પાસ - સિદ્ધારા ૭ છે તેહવા સિદ્ધ તણ પદને તપ સુદ્ધ તે ભવિજન કરીએ જેથી લહે શિવરાસો દાન દયા સૌભાગ્યપણું વલી પામીને પામો ભવિજન મુકિત વિમલપદ વાસ છે સિદ્ધ છે ૮
અથ શ્રીવિહરમાનજિનનું સ્તવન, લાવે લાવે રાજ પંઘા મૂલા મેતી એ શી છે ભવિ તુમે વારે વિહરમાન જિનરાયા પાપ નિક ડારે ભવિજન મનમાં ભાયા સીમંધર યુગ મધર દેવા બાહુસ્વામી સુબાહુ જબુદ્વીપ વિદેહે વિચરે મનમાં હું નિત્ય ચાહું ભવિ
તમે છે ૧ . સુજાત સ્વયપ્રભ નામે ગષભાનન જિન વદ અનંત વીરજ સુરપ્રભ નમીયે શ્રી વીર સુખકા ભવિ૦ મારા વજધર ચંદ્રાનન જિન એ આઠ જિનવર સેહે