________________
(૨૮). અથશ્રી વજાપુરના દેરાસરનું સ્તવન.
પ્રીતલડી બંધાણીરે અજિત જિદશું એ દેશી છે વિજાપુરમાં દેશીવાડામાં અતિ ભલે જિન દેરાસર તેમ
બીજો માલ નાભિ સુતને નીચે જિન પંચ સાથિયું ગેડી પારસનાથને નયણે
ભલજે ! 'લવિજન ભાવે વદો જિનગણ ભાવમું I ! ૧ | સુથારવાડામાં ત્યાં રહ્યું જિનવર દેહરૂ ઉપર ચામુખ નીચે
આદિનાથજે ! આઠ જિનેસર સાથશું તેમને વંદી સેરા ભાવને આપે છે
જિનનાથજે છે ભ૦ મે ૨ છે તેહજ સુથારવાડામાં બીજું ભલું અર જિન દેવ હરે અતિ
મહારજે ! પંચ પરિમા યુકત તે અરવિભુ પિખીયે ઉત્તર દિશા સખ જિન
પધારે છે ભ૦ ૫ ૩ છે કુંથુનાથના જિન ઘરમાં કુંથુ પ્રભુમાર પ્રતિમા સહિત નમે
- ભવિ લોકજે ! તસ ભાવે સંભવપતિ શાંતિ જિનેર વંતિ લડે તમે યુકત
તણું સુખ થેક | ભ૦ કે ૪ છે મહાવીર દેહરે માલમાં શ્રી પદ્મપ્રભુની પડમા સાથે વિદ્યા તે મુલગભારે કીતિ વિમલ ઠાણ પ્રભુ વીર જિનેશ્વર સાથે અડ
- જિનરાજજો ! ભવ છે છે શાંતિનાથને દેહરે શાંતિ પતિ નમે પાંચ પ્રતિમા સાથે તે સુખ
તેહની પાસે વાસુપૂજ્ય જિનાલયે ચેમુખ જિનને વદે ભવિ
સિરતાજ | ભ ૬ ચિતામણીના દેહને ત્રીજા માલ છે પ્રતિમાની સાથે અરજિનનાથજે બીજે માલે તેર પ્રતિમા યુકત તે નેમિ જિનને વંદા ભવિ
શિવનાથ ભ ૭