________________
(૩૭) જિત પરિમા ઉત્થાપક ભવમાં ભમશે ઘણું નિજ પાપરે છે .
જિન) | 8 || ચારણ મુનિયે પ્રતિમા વાંદી ભગવતી સૂત્રની સાખે વીસમા શતકમાં નવમા ઉદેશે ગણધરદેવ તે ભારે જિન ૪ રૂચકાદિક નંદીશ્વર દીપે શાતિ પ્રતિમા વાંદા ! જેહ ઇહાં આવીને પડિમા અસાધતિ પણ વાંદીરે જિ૦ ૫ તેહથી ફેર નહિ અસાસય સાસય પડિમ માંહી ! તે પડિમા જિનની જે વંદે શિવસુખ લેશ ઉછાહિરેજિ૦ ૫ ૬ . જે તે સૂત્રને પાઠ ઉથાપી પડિમા જિનની ઉલધે તે કુમત્તિને સ ગ જે કરશે ભવમાં ભટકશે ચંગરે જિ ૭ એ ચૈત્ય શબ્દને જ્ઞાન અરથ જે કરે તે કુમતિ ધીઠા જ્ઞાન એકને ચિત્ય ઘણેરા આગમમાંહી દીઠારે છે જિન) | ૮ છે બંભી લિપીને નમતાં ગણધર દ્રય ની બે દાખે છે જેહ ચાર ની ખેપા સેવે તેણે શિવસુખને ચાખ્યોરે જિ૦ ૯ો રાયપાસેણુ સૂત્રમાં દીઠે સુયભનેઅધિકાર , તે દેવે શુદ્ધ ભાવથી જિનની પડિમા પૂજિ સારરે જિs in જેહ ધમ્મા દેવને કીધાં તેહતે ચરણ અપેખે અજ્ઞાની તે પ્રતિમા શત્રુ શુદ્ધ પાઠને ઉછેરે છે જિવું ૧૧ દ્વિપદીએ જિન પડિમા પૂજિ જ્ઞાતા સૂત્રની માંહી , નમુથુણંના પાઠ સહિત તે સ્તવના કરી ઉછાહિરે પજિ. ૧૨ કામદેવની પ્રતિમા આગળ નમુત્થણું નવિ હોય છે એમ દોષ કુમતિના પંખી ભવિ પડિમા ના સેયરે
, જિ૦ | ૧૩ . એમ અનેક ઠેકાણે પડિકા વંદણુ વંદણુ કહિ જિનરાજે તે પડિમા નહિ વંદન હેતે કુમતિ તે સૂવને ભારે જિલre૪ તે કુમતિને સંગ તજીને તમે જિન પડિમા જેઉં . જ્ઞાન તણી લક્ષમી પામીને ભાગ્યપ લહે તેહરે જ ઉપા કુમતિ સંગને છેડી જે ભવિ નમે જિન પ્રતિમા નિત્ય તે ભવિ મુકિત વિમલપદ સુખના જોકતા થશે શુભ ચિત્તરે
જ છે ૧૬ છે ઇતિ છે