________________
(૨૧૯) શુદ્ધ કચકાંતિ તનુ ભલીરે લેલ વજી લાછન છે જસ પાયજે .'
છે મેતે ! ૨ : પિસ્તાલીસ ધનુષ ઉચી દહીરે લેલ સર્વ લક્ષણ લક્ષિત દેહજો એક સહસ જન પરિવારનું રે લોલ શુદ્ધ સંયમ આદરે જેહજે.
આ છે મેતા | ૩ | તેંતાલીસ વર ગણધારસુરે લેલ ચાસઠ સહસ મુકુંદ . તે પરિવારથી બહુ શોભતારે લેલ જિમ ગ્રહ ગણુમાંહિ દિણંદ
આ છે મેતો) છે ૪ કિનરને કંદર્પ ભલારે લેલ શાસનદેવથી પૂજિત નાથજે. આયુ પાલીને દસ લાખ વરસનું રે લોલ જેહ થયા છે શિવપુરી
નાથજે ! મેત છે ૫ તે ઉત્તમ દેવને વંદિયે રે લોલ જેહ દાન દયા ભંડા. . જે સૌભાગ્ય પદને આપતારે લેલ દિયે મુક્તિ વિમલપદ સારજે.
છે મેતો૬ મ ઈતિ .
અથશ્રી શાંતિનાથજિનનું સ્તવન.
સાહિબ સેવિયે રાગ બંગાલ. ભવિજન પૂજે શાંતિ જિર્ણોદ કુમત તો હરણે દિણંદ
| | સાહિબ સેવીયે | કરદેશને ગજપુરરાય ઉત્તમ જસ છે અચિરામાય છે સા૦ ૧ છે વિશ્વસેન નરપતિ કુલચંદ મૃગલાંછન ટાલે દુઃખ ફંદ છે સારુ . કંચન વરણી દિપે કાય ચાલીસ ધનુષની દેહ અમાય છે સા૨ એક સહસ ભવિજનની સાથે સંયમ લીધું શાંતિનાથ ! સત્ય છે છત્રીસ ગણધર સેવિત પાય બાસઠ સહસ નમે મુનિરાય.
છે સાવે છે ૩ છે શાસન દેવતે ગરૂડ જક્ષ નિર્વાણું કરે ભવિજન રક્ષ સારુ છે એક લાખ વરસનુ આય પાલી પિસ્યા શિવપુર પદ ઠાય
| સા૦ ૪ | જે જિન દાન દયા ભંડાર આપે ભવિને શાંતિ ઉદાર છે સાટ છે