________________
શમી તિથી આરાધતાએ, શીઘલહે ભવિજેહ દાન કયા સઉભાગ્યથી મુક્તિ વિમલ સુખ તેહ
પો
ક "
"
-
ક
:
અથશ્રી અગ્યારસ તિથિનું ચિત્યવંદન. માગસર સુદ એકાદશી, આરાધે મને શુદ્ધ કવાણકને દિન થયા, ત્રણસે પરિમિ યુદ. . અર જિનવર દિક્ષા લિયે, મક્ષિણિસર જન્મ સંયમમલ્લિ જિયું , અદ્ધિ કેવલ સઇ નમિનાથ જિન કેવલી, એહ દિન સવિતે હવે કલ્યાણક દશ ખેત્રના, પંચાસ સંખ્યાવે, ત્રિણ કાલ સાથે ગુણે, દેહશે કલ્યાણક થાય છે બીજી પાંચ અગ્યારસે દાસે થાય કહાય સાગસિર વદી એકાદશી, છઠ્ઠા જિનશિવ ધામ પિષવદી અગ્યારસે, પાર્શ્વનાથ વ્રતકામ. પણ સુદિ એકાદશી, અજિતનાથને નાણા ફાગણ વદ અગ્યારસે, ગાષભદેવને નાણ ચઇતર સુદ એકાદશી, કેવલી સુમતિ જિર્ણ એ પાંચે કશે ખેત્રના, શુભ પંચાર મુણિંદ રાહસે તે લણુ કાલથી, એહુથી ત્રણસે થાય કલ્યાણક જિનવર તણા, સેવંત સુખ થાય
HEH અગ્યારસ આરાધવા એ, ઉદ્યમ કરો શુભચિત .. દાન દયા ભાગ્યથી મુક્તિ વિમલ સુખ નિત્ય
અથ બારસતિથીનું ચયવંદન. કાર્તિક વદિ બારસ દિન, ચવિયા નેમિ જિદ .. જનમ્યા છ જિણંદજી, તેહિજ દિન સુખ કદ, w!, કાર્તિક સુદ બારસ તિ, અરજિનને કેવલનાણુ , જનમા પણ વદિ બારસ, આમા જિન જાણ છે રા