________________
જનરથા શ્રાવણ વદ આઠમે, નેમિનાથ જગભાણ : ૫ ૫.! શ્રાવણ સુદ આઠમે ગયા. સિધ્ધિ પાર્વજિર્ણદા. ભાદરવા વદિ આઠમે, ચવિયા સુપાશ્વ મુર્ણિ. અષ્ટમી ગતિને પામવાયે, આઠમ તિથિ મનધારા દાન દયા ઉભાગ્યથી, મુકિત વિમલ પસાર. ૭
છે ૨૫
અથકી નવમી તિથિનું ચિત્યવંદન. પાસ સુદિ નવમે થયું, શાંતિનાથને જ્ઞાન મહાસુદ નવમી અજિતજી, દીક્ષા લીધી સૂવાન. ફાગુણ વદ નવમી ચયા, નવમા સૂવિધિ જિર્ણ ચતર સુદ નવમી ગયા, મેક્ષે સૂમતિ જિર્ણોદ. વઈશાખ સુદ નવમી લિયે, સંયમ સુમતિ જિનેશ જેઠવદિ નવમી ગયા, શિવમાં સુવત જિનેશ. . જેઠ સુદિ નવમી ચવ્યા, વાસુપૂજય જગનાથ અષાઢ વદિ નવમી લિયે, દીક્ષા શ્રી નમિનાથ શ્રાવણ વદ નવમી ડિને, ચડિયા કંથ જિનેશ ભાદરવા સુદ નવમીએ, મોક્ષે સુવિધિ જિનેશ. નીયાણું નવ પરિહરિ નવમી તિથિ આરાધે . સેહગ ભાવ પામી કરી, યુક્તિવિમલ સુખ સાધે
છે ૬
અથ દશમી તિથિનું ચિત્યવંદન, દશમી તિથી ભવિ સેવિ, કલ્યાણકનું કામ માગશર વદ દશમી દિને, દીક્ષા મહાવીર સ્વામ. નાગસિર સુદિ દશમી શુભે, જનમ્યા શ્રીઅરનાથ. દશમે માગસર સુદ તણું, મોક્ષે ગયા અરનાથ. પષ વદી દશમી દિને, જનમ્યા પાથ જિર્ણદ અશ્વસેન કુલ ચંદ, ગ્રેવીમા મુણિચંદ વૈશાખ વદ દશમે થયું, નમિનાથ નિરવાણું : - વડશાખ સુદની દશમી, વીરએ કેવલનાણ. -
૨
કે ૩
-
એ જ