________________
(૧૭)
હાલ, રાગ-— મિરાસાહિબા શ્રી શીતલનાથકે વિનતિસુણે એક મોરડી
એ દેશી. શ્રીપ્રલંબહે ચારિત્રનિધિ દેવકે પ્રશમરાજ નિત વંદીયે. શ્રીસ્વામિકહો વિપરીત પ્રસાદકે વદી પાપ નિકદીયે. શ્રીઅઘટીતહો બ્રહ્મણ્દ્ર જિનરાજકે ભચંદ્ર ચિત આણુ, પશ્ચિમમાં હેયે ભરતમઝારકે, ત્રણ ચઉવીસી જાણીયે, ૧૬ શ્રીયંત અભિનંદન પૂજકે, રત્નશેખર ત્રિભુવન ધણી. શ્યામકે છજહે મરૂદેવ દયાળકે, અતીપાધી કરતિ ઘણું. નંદીષેણ વરતધર નિર્વાણકે સેવતાં સંકટ ટલે. જંબુદ્વીપે હે ચકવીસી ત્રણકે સેવતાં સંપત્તિ મલે. ૧૭ છે શ્રીદય ત્રિવિક્રમ નામકે, નારસિંહ સે સહી. શ્રીમંત સંતેષીતદેવક, કામનાથ વદ નહી. મુનિનાથજ હે જિનવર ચંદ્રદાહકે દિલાદિત ચિત્તમાંધરો. ખંડધાતકી પુરવ અરવતમાંહકે, ત્રણચાવીસી મંગલકર, ૧૮ અષ્ટાદિકહે શ્રીવણિગ જાણકે, ત્રણગાન સેવો સુખને. તમે કંદહે શ્રીસાયરકાક્ષકે, ખેમત વાંદિ ગમે દુ:ખને. શ્રી.નવાંહે શ્રીજિનરવિરાજ કે પ્રથમનાથ શિવસાથછે. પુષ્કરવાહે ચઉવીસી ત્રણકે, ત્રણ જગતના નાથ છે. તે ૧૯ શ્રી પુરૂષ શ્રી અબેધ દેવક, વિકમેં જે નમે, શ્રી સ્વશાંતિફે હરનાથ મુણદકે, નંદિવાસ મુઝમન ગમે. મહાશ્વગંદ્ર શ્રી અચિતકે, મહેંદ્રનાથ નાથાયખું. ધાતકી ખંડહો ઐવિત ક્ષેત્રને, ત્રણચકવીસી ચણે રમો. ૨૦ અસ્વāહે શ્રીકટલીકવંદકે, વર્ધમાન મુઝમન રમો. શ્રીનંદી કહે શ્રીધર્મચકે, વિવેક મુઝ મનમાં ગમે કલાપક હશ્રોવિએમએહકે, અરણ્યનાથ કોતી ઘણી. પુષ્કર દ્વીપેહે ચઉવીસી ત્રણકે, ત્રીસ ચંઉવીસી થત ભણી ૨૧
દુહા નેમિ જિણેસર ઉપદિ સદહે કૃષ્ણ નરેસ. ' વીરવિમલ ગુરૂથી લહે, મઈ સુધે ઉપદેશ. છે ૨૨ !