________________
(૧૭૧ )
કળશ. ઈમશાસન જિનવર સયલ સુખકર સંધુ ત્રિભુવન ધણી, . . ભવમેહવારણ સુખ કારણ વાંછિત પૂરણ સુરમણી, . . તપગચ્છ નાયક સુખદાયક વિજ્ય પ્રભસૂરી દિનમ, કવિ દેવવિમલ વિનય માણિક વિમલ મુખ સંપત્તિ ઘણી, ૮પ છે
બ ઇતિક છે
અથ શ્રીજિન પુજાવીધિ સ્તવન પ્રણમીએ વિરજિણેસર દેવ, ચેસઠ ઇંદ્ર કરે જન સેવા શ્રીજિનપૂજા વિધિશું કરૂ, જિમ ભવસાગર લીલા તરૂ, મે ૧ નાહણ પૂરવ સનમુખ રહી, દતણ કરવા પછિમ કહી, ઉત્તરમુખે શુભ ચીવરવરે, ઉત્તર પૂર્વ મુખે પૂજા કરે છે ૨ ઘરે પઈસંતા વામે ભાગે, શુભથાનક દેરાસર લાગે, ભુમિ થકી ઉચું ડોઢપાણિ, દક્ષિણ પશ્ચિમ મુખે પ્રતિમા જાણ ૩ પશ્ચિમ સનમુખ પૂજા કરે, તે ચોથે ઠામે સંતતિ હરે. દક્ષિણ હુએ સંતતિ નાશ, અગ્નિ કુણે ધનહાણિ વિમાસ છે કે છે વાયવદિશે નવિ સંતતિ હેઈ તિમ નિરૂતે કુલ ક્ષય જોઈ ઈશાને નવિ સંતતિ થાય, એ દિશિવિદિશિ તિજુ મન ભાય, પા, ચરણુજાનકર અંસવિશાલ, મસ્તકે તિલક અનુક્રમે ભાલ.. કંઠહદય ઉદરે કીજીયે, નવતિલકે ભવલ લીજીયે, જે ૬ ચંદનવિણ પૂજા નવિ કહી, વાસ પૂજા પરભાતે સહી, ' ' કુસુમાદિક પૂજા મધ્યાને, ધૂપ દીપ સંધયાયે જાને, | | ૭ | પ્રતિમા વામભાગે વધુપ, તિમ દક્ષિણ દીવાનું રૂપ છે. ' ફલ મઘાસિક જે હેઈ, અપૂજા તે આગલે ઢઈ . ૮ : દક્ષિણ અશે કરી જે ધાન, ચિત્યવંદના એહિજ માન, હવે સાંભળે અવસ્થાતીન, તે ભાવતાં ન થાઓ હીન, કે ૯. છદ્ધાવસ્થાના ત્રણ પ્રકાર. જન્મ રામા મામાણ્ય સાર, પ્રતિમા પરે કરીજે સુરરૂપ, કલશ ગ્રહીને રહ્યા અનુપ, . ૧૦ જિણવેલા કિજે પખાલ, તિણે કરી ભાવે અવસ્થાબાલ,