________________
(૧૫૬) ભવસાયર ભૂરિ ભરે સાહ, વિદ્યા કર્મ કઠેર જિણે ૪ u આઘનિગેદે આભારે સા, ભમીઓ ઈણે સંસાર જિશે . ક્ષુલ્લક ભવ લેણું તરે સા, કીધા કેઈ અવતાર જિશે. આપ કાલ અનંતે નિગારે સા૦, અનંત અનંતી વાર જિશે દુ:ખ અનંતા મેં સહારે સા, નિધણીએ નિરધાર જિણે દા જન્મજરા મરણાદિકારે સા, પગને સેગ અપાર જિણે છેદન ભેદન વેદનારે સા, કહું કેવી કિરતાર જિર્ણ૦ ૭ છે તુજ અણુવિણું આચરે સારુ, તે ના કામ જિશે ભિંડક ચુરનની ૫ રે સા, સંસાર હેત સ્વામિ જિ૦ | ૮ | ચારશીલાખ પેજનેરે સા, ભમીએ ભવની કેડિ જિશે ભવમાંહે ભીતે ઘણેરે સા, તારે કહું કરડ જિશે ૯ છે વિલ પ ની વેલા નહીરે સા, કણે દડો છે કાલ જિશેર મે વહેલું આલનું રે સા, તે એ અવસરે આલ જિણે ૧૦ ઉભો ઉલગડી કરૂં રે સા, તું છે દીન દયાળ જિણે વળવળતા વેળા થઇને સાવ હવે તું નયણે નિહાળ જિણે છે ૧૧ અ શ કરીને આવી પોરે સારુ, દીજે દલાસો દેવ જિમેન્ટ આલંબને આપીયેરે સા, ચરણ કમલની સેવ જિ૦ ૫ ૧૨ા શ્રીવીરવિમલ ગુરૂ શિષ્યનીરે સ.૦, વિશુધ વિનતી એહ જિશે ચિદાનંદ સુખ આપીયેરે સા, ધરીયે ધર્મ સ્નેહ જિસે છે ૧૩
અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. સજની મારી પાસચિનેસર પૂરે સવ જગમાં દેવ ન દૂર. સવ સારંગપુર શણગારરે સ૦ પૂજા દાય પ્રકાર છે ૧ . સ૦ જિનડિમા જયકારે સ૮ વારિ જાઉં વાર હજાર;
|
| એ આંકણી છે . સવ ગણધર સૂત્રે વખાણી રે, સ૦ સિદ્ધની ઉપમા આરે; સવ સમકિતની વૃદ્ધિકારીરે, ૩૦ તે કિમ જાશે નિવારરે છે ૨ સ, ભગવાઈ અંગે ધારે, સ૦ ચારણમુનિ અધિકાર સ, જિનપઠિમા નિસરખીરે, સહ સૂત્ર ઉવવાઈ નિરખીરે ૩ છે
નીચ