________________
(૧૪૭) સિદ્ધાચલ ઉપર આદીશ્વર શોભે ઘણારે , તેમના દેશવિદેશ ગુણ ગવાય રસીયા વસીયા છે ૫ ઇંતિ
અથ શ્રાનેમનાથજિન સ્તવન જાન લઈને આવિ સાહેબ બાજે ઘુંઘું નગર મારી મેમનગીના, કરૂણા કરીને રે આજ આવો અમારે ઈ રાબારે મારાને મસલુણા ચામર છત્ર શોભતાં સાહિબ આવો તેરણદ્વાર મારા મનગીના રામ પશુય પિકાર સુશું ચાલી સાહિબ ગ ગઠગિરનાર મઝાર
મારા તેમનગીના | ૩ | રાજુલ વલતી એમ કહે સાહિબ ધિક! ધક ! મુજ અવતાર
| મારા ને મનગીને ૪ રાજુલ સંયમ આદર્યો સાહિબ નેમજીને હાથ મારા મનગીનો પાર રાજુલતપ કરી સિદ્ધિ ગઈ સાહિબ પછી તેમનાથ મારા નેમ
" નગીના છે ૬ વિબુદ્ધ વિમલસૂરિતણે સાહિબ દાનતું શિવસુખ મારા નેમનેગીના
અથશ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન વાણી બ્રહ્માવાદિની, જાગે જગંવિખ્યાત પાસતણું ગુણગાવવા, મુજ મતિ આપે માત મુજ છે નારિ અણહિલપુર, મહેમદાવાદની પાસ ગેડીને ધણું જાગતા, સેવકની પુરે આશ છે ૨ | શુભવેળા શુભદિનઘડ, મુહુર્ત એક મંડાણ પ્રતિમા ત્રણે પાસની, હુઈ પ્રતિષ જાણ ૩
- ઢાલ પાઈ ગુણવિશાલા મંગલિકમાલા, વામાને સાચે ધણકણ કંચનમણિમુક્તાદિક, ગેડીને ધણી જારે છે. ગુણ૦ ૪ અણહિલપુરપાટણમાં પ્રતિમા, તરક તણે ઘરે હુતીરે