________________
(૧૪૬). કનાશાની પિલમાં જે સુરતરૂપરે સાચા અરદ્ધિ કીવિંછિત સુખદાઇ અમૃત સરખી વાચા ભાવપતિ
અથ શ્રી શાંતિનાથજીન સ્તવન. શ્રીજિનશાંતિપ્રભુ પરમાત્માને વહાલા રાણી અચિરાનાનંદ રસીયા
વસીયા પ્રભુજી અમે અંતરેરે સેવનવણી આપી દીસે ઘણી તક્તા હાંડી ગુમર ઝળકે
: - ઝાકઝમાલ રસીયા છે ૧ .
મા દેરાસર માંહિ પ્રથમ શાંતિજિનદ
સુમતિ ચામુખ વંદીયે વાણિ અતિ ઉમંગ - સખીઓ આંગળીઓ ખેલી છે.વિધવિધ ભાતની રે, ખમીસ કબજા જાકીટ જાતે જાત રસીયા વસીયાછે. ૨
સખી. અચિરા કુખે અવતર્યા વિશ્વસેન કુલચંદ
ગગને તારા ઝળકીયા જેમ પ્રગટ નવિરંગ મગરે ફલેલ ભુલાબકેલા બીરે . કેવડે રંગમંડપમાં લહેકી મહેકી જાય રસીયા વસીયા છે ફા
• સાખી બાહે બાજુબંધ બેરખા ગળે નેતનકો હાર
કાને કુંડલ ઝળકીયા ચંદ્રતેજ એક્તાર . હરખે આગીઓ રચાવે નરને નારીએ રે તેજે ઝલક મલકે ચુનીઓ અપાર રસીયા વસીયા છે ૪
સાખી. સ્મરણ કરૂં શ્રી શાંતિનાથનું મંત્ર જપુ નવકાર .. ધીરવિમલ કહે જાણ ઉતારે ભવપાર. . . :