________________
(પર). શુકલધ્યાનઅનલે કરીરે લાલ, બાલ્યાં કર્મકુકારે હું વારી લાલ નમો ૧ | જ્ઞાનાવરણક્ષયથી લોરે લાલ, કેવલજ્ઞાન અનતેરે હ૦ દર્શનાવરણયથી લોરે લાલ, કેવલદર્શન કતરે હું
નમેo | ૨ | અક્ષય અનંત સુખ સહજથીરે લાલ, વેદનીયકર્મને નાશરે હું મેહનીય નિમવું રે લાલ, ક્ષાયિકસમક્તિ વાસરે હું
પ નમે રે ૩/ અક્ષયસ્થિતિગુણ ઉપભેરે લાલ, આયુષ્કર્મ અભાવ , નામકર્મક્ષ નિપજેરે લાલ, રૂપાદિક ગતભાવરે હું
I ! નમો . ૪ અગુરુલઘુગુણ ઉપરે લાલ, ન રશે કેઈ વિભાવરે હું ત્રકર્મના નાશથીરે લાલ, નિજયસભાવરે હું અનંતવીર્ય આતમતરેલાલ, પ્રગટય અંતરાય નાશ આકર્મને ક્ષય થયેરે લાલ, અનિત અક્ષયગુણવાસરે હું
| | નમે છે ? ભેદ પાર ઉપચારથીરે લાલ, અનંતર પરપર ભેદરે હું નિશ્ચયથી વીતરાગતારે લાલ, ત્રિકરણ કર્યઉછેરે છે.
છે નમે છે ૭ BE જ્ઞાનવિમલની જાતિમાંરે લાલ, ભાસિતલાલેકરે હું તેહના ધ્યાન થકી હુવેરે લાલ, સુખીયા સઘળા લેકરે હું
I નોટ | ૮
અથ શ્રીસિદ્ધભગવાનનું સ્તવન. ગીતમસ્વામી પૃછા કરે, વિનયકરી શીશ નમાય હે પ્રભુજી અવિચલસ્થાનક મેં સુ, કૃપા કરી માય બતાય હો પ્રભુજી
જ શિવપુરનગર સેહામણું. ૧ ૧. અગ્નિવડે. ૨. કાષ્ટ–લાકડા.
૩. કેટલાએક પૂર્વપુરૂષો આ સિદ્ધપદના સ્તવનને સઝાયરૂપે પણ માને છે, તો આ સ્તવનને સઝાયને સ્થાને કહેવું હોય તે પણ કહી શાય છે.