________________
( ૪ )
અનેકાંતનયરૂપ જે તુમ વાણીરે, ભાષક આવર ન કોઇ અનાપમ નાણીરે કરૂણાવંત કૃપાલ કૃપા હવે કીજેરે, ભવ ભવ અહિજરંગ અલગ દીજે૨ે; શ્રીજિનવર મહારાજ સાહિબ સુણીયેરે, ભાવ મને મન જાણી ઘણું શું ભણીયરે ? શું. બહુ ભાગ્યે હાઇ સેવક ગણીયેરે, દેખી દોષ અનેક એવિ અવગણીયેરે; સેવકની સિવ લાજ સ્વામી ભક્તિઆતુરતા ભાવ એ વ્યવહારરે. આપસપ ત કાઇ કેને આપેરે, પણ સહાયને હેત ધ્યાને થાપે જેમ રવિથી કજવાસમધન વિદેરે, તેમ જ્ઞાનવિમલગુણવૃદ્ધિ પ્રભુથી પ્રગટેરે
વધારેરે,
॥ ૨॥
॥ ૩ ॥
॥ ૪ ॥
॥ ૧ ॥
અથ શ્રીસાધારણજિત સ્તવન. ( પ્રાભાતિક ). રાગ—યેલાઊલ.
|| જ૦ | ૨ ||
જબલગ સમક્તિ રત્ન, પાયા નહિ પ્રાણી; તમલગે નિજગુણ નવિ વધે, તરૂ વિષ્ણુ જિમ પ્રાણી | જ૦ | ૧ ॥ તપ સયમ કિરિયા કરો, ચિત્ત રાખા ઠામ; દર્શન વિણ નિષ્ફલ હાવે, જેમ ચૈામ ચિત્રામ સમતિ વિરહિત જીવને, શિવસુખ હાય કેમ; વિષ્ણુ હેતે કાર્ય ન નીપજે સૃવિણ ઘટ જેમ પરપર કારણ મેક્ષકો, એ છે સમતિમૂલ; શ્રેણિકપ્રમુખતણ પેરે, હેાએ સિદ્ધિ અનુકૂલ ચારઅનંતાનુબધયા, ત્રિક દર્શન માહ; જ્ઞાન કહે જે ક્ષય કરે, વંદુ તે જનક કાહુ
॥ ૪૦ | ૩ |
|| જ૦ | ૫ ||
| ૨૦ | ૪ ||
૧. મતિ ઇત્યપિ. ૨. માટી વિના ધડા.
૩. અનંતાનુંધિ કષાયની ચોકડી અને સમ્યકત્વમેાહનીય, મિશ્રમેાહનીય અને મિથ્યાત્વમાહનીય એ સાતપ્રકૃતિના ક્ષય થવાથી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત ૪. જનસમૂહ જ્ઞાયિકસમકિતવાલા ).
થાય છે.