________________
( ૫ )
॥ ૨ ॥ તિહુયણ ભવિયણ જણમણ વષ્ક્રિય પૂરણ દેવરસાલ નમા; લાલ લિ પાય નમું હુ` ભાલે-કરજોડીને ત્રિકાલ નમા ।।અરિહંત॥૩॥ સિદ્ધ યુદ્ધ તું જગજન સર્જન-નયનાનંદન દેવ નમા; સલસુરાસુરનરવરનાયક, સારે અનિશ સેવ નમે ॥ અરિહંત ॥ ૪ ॥ તું તીર્થંકર સુખકર સાહિબ, તુ નિષ્કારણ મધુ નમા; શરણાગત જીવને હિતવત્સલ, તુદ્ધિ કૃપારસસિંધુ નમા ॥ અરિહંત ।। ૫ ।। કેવલજ્ઞાનાદર્શે દર્શિત, લેાકાલાક સ્વભાવ નમે; નાશિતસળકલ’ક ક્લેષગણુ, દુરિત ઉપદ્રવ ભાવ નમે ॥ અરિહંત ॥ ૬ ॥ જગ ચિંતામણિ જગદ્ગુરૂ જગહિત-કારક જંગજનનાથ નમા; ધાર અપાર ભવોદધિ તારણ, તું શિવપુરના સાથ નમા ॥ અરિહંત . ॥૭ ।। અશરણ શરણ નિરાગી નિરજન, નિરૂપાધિક જગદીશ નમા; એધિ દીયા અનુપમ દાનેસર, જ્ઞાનવિમલસૂરીશ નમા । અરિહંત ।।૮।
श्रीसरस्वत्यै नमः
$ દેવસાલ કલ્પવૃક્ષ.