________________
(૩૪૩) સુખસેજ સુતાં ચિદ પેખે સુપન સાર દુવાર. શ્રી શાંતિકરણ જિન શાંતિજિનેસર દેવ, જે વેગક્ષેમકર જગહિતકર નિતમેવ; વિસેનીસરવંશમહેદધિચંદ, મૃગલાંછન કંચનવાને શમસુખકદ. જે પંચમ ચકી સેલસમે જિનરાય, જસ નામે સઘળાં અતિ ઉપદ્રવ જાય; આવી ઉપન્યા અચિરાદેવીમુખે, નિજ મુખ ઉતરતાં ચૈદસ સુહણ દેખે.
1 ૩
|
૪
ભાવારથ જેવા હુયે, દ્રવ્યભાવથી જેહ; જિનગુણ દાખું લેશથી, મતિમ કહું તેહ,
. ઢાળ ૨ જી. (રાગ–તેહિજ સામેરી તથા નટરાઈ રે.) ઉન્નત સિત ગજવર ચઉવિધ ધર્મ કહત, માનું મેહમહાગઢ તસ શિર દેટ દિયંત; ઐરાવણપતિતતિસેવિત ચઉગતિ અંત, તિણ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉદત. સંયમભાર વહેવા ધોરી વૃષભ કહાવે, ભરતે ભવિક્ષેત્રે બાધિબીજ વર વાવે; જસ ઉન્નત કદ ઉજત ગેત્ર ને વશ, સિત અમૃતમગલમુખ બીજે વૃષભ અવતર. ૨ પરતીર્થક માપદ પીડિત ભવિવન રાખે, એકલમલ્લ દુદ્ધર સિંહ પરાક્રમ દાખે; "પરીસહગજ ભેદી નહિ અસહાય અબી' એહવે એ હેયે ત્રીજે આવી એમ કહે સિંહ. ૩ દેઈ વાર્ષિકદાને જિનપદલચ્છી લેશે,
૧ શ્રી શાંતિનાથ ભગવાનને એકભવે બે પદવી હતી (અરિહંતની ને ચક્રવર્તિની) તેથી અચિરામાતાએ “દુવાર એટલે બેવાર ચૌદ સ્વના જોયા. ૨ સ્વMા. ૩ સિત ઉજવળ. ૪%ાપદ તીર્ય ચ. ૫ પરીષહરૂપ હાથી.