________________
(૩૩૩)
અથ શ્રીભાભાપાર્શ્વનાથ જિન સ્તવન.
' (રાગ સારંગ.) * ભલે ભાવે ભાભે ભેટીએ; ભવભવસંચિત દુરિતઉપદ્વવ,દુકૃત દુરે મેટીએભલેટનાએ અલી આસંગાયત અતિઆનદે, પ્રભુ ઉસંગમાં લેટીએ ને અપને જન્મ સફળ શું કીજે, શિવસુંદરી ઘરે નેટીએ ભલેવામાં એહમહાઅરિયણ મહાબલ, અંતર અરિ સવિ પેટીએ; તે પ્રભુખણ સુદર્શનચકે, લીલાશ્ય ઉખેટીએ ભલે રા'
છક સેવ કરે જે જગમાં, તે પૂરણ હેય પેટીએ: * જે ઘરના થઈ ખિજંમતિકારકતે ભવજલનિધિતટ બેટીએ ભલેવાકા' તુમ પદસેવા ભાવભગતિ વિણ, કળિયુગે કાથે ફૂટીએ; તુમ આણપરમાણે જે તપ જપતિણથી કર્મ સવિ છુટીએ ભલેગાપા. જ્ઞાનવિમલપ્રભુ ગુણને મહિમા, કહેતા કિમહી ન ખટીએ એ નરભવવૃંદાવને ગુણનિધિ,હરિજિમ દધિપરેલુંટીએભલેન્ટાલા.
અથ શ્રીભાભાપાર્શ્વનાથજિન સ્તવન ( રાગ સારંગ)
- ભલે ભાવે ભાભપાસ, ચરણ કમલ ભવિયા તુમે ટે ચિત્ત હેયે સમકિત વાસના ભલેટ | એ આંકણી II ભવભવકી સવિ ભાવઠ જાવે, પાવે કર્મ નિકાસના અલખ લખી કિણહી નવિ તુમચી, સકલ સરૂપ ઉપાસના,
ભલેoli, સહજભાગ સુસજજન સંગતિ, સુમતિ સુબુદ્ધિ સુવાસના; ધરેગ્ય કુશલ અનુબંધી, ઈત્યાદિક હવે આસના ભલે ારા, નામમાત્ર મરણ અહનિશ જે, એહીજ પરમ મસુધારાના અષિતભાવ મુદિતમાં તસ હુઈ, દેહગ દુરિત અપાસના
- Iભલેગાઝા, - ૧ ખોળામાં. ૨ મેહરૂપ મહાશત્રુ. ૩ કૃષ્ણની જેમ. ૪ દહિં. ૫ અમૃતભોજન, ૬ દૂર.