________________
( ૩૧૯ ) અહાર ન તિહુાંથી ઉતરે, હ્યુ સાહે જિનચા ત્રિભુવન આશા પૂરવા, પ્રભુ સુરત કા; સકલસુરાસુરમધુકરા, સેવે પદ્મ રિવા તુમ નામે દુરે હાય, દુ:ખદાહગઢ દા; સુખસંપદ સહજે મિલે, જે ભળે વિવા વિશ્વસેનનપત્કૃસતિલા, સાલસમ જિષ્ણુદા; ભાષધરી ભગતિ થશે, જ્ઞાનવિમલસૂરિા
|| મેરે રસ
॥ મેરે૦ ॥૩॥
A મેરે૦ ૪
॥ મેરે૦ પદ
" પ્રાર
અથ શ્રીમુનિસુવ્રતસ્વામિનુ સ્તવન. શ્રીજિનના ગુણ ગાઉં રે, પ્રભુજી યકારી; ચરણકમલને પાઉ રે, જાઉં બલિહારી ॥ એ આંકણી ॥ શ્રીમુનિસુવ્રતજિનવર સુખકર, જગાધવ જગવાહલા; સુકૃતલતાનવપાવ કરવા, તુઝ આણા ઘનમાલા રે |પ્રભુજી૦૧ ઉપકારિશિર શેષ છે તુંહી, ગુણના પાર ન લહીએ; લેાકેાત્તરગુણ લેકિનથી, કૃણ અતિશયથી કહીએ રે સમતિસુખડલી શિશુને, આપીને પ્રીતિ કરાવી; *વલરયણ દિચાવિણ સાહિબ,મિ સરો કહેા સમજાવીરે પ્રાક કચ્છપલ છત વાને અજનપણું, પાપપક સત્ર ટાળે, અરિજ એહુ અદ્દભુત જગમાંહી,ધવલધ્યાન અજીળેરે પ્રગા વીતરાગપણે લેાકતણાં મન, રજે એ અધિકાઈ, સુમિત્ર જાત તે ચુગતુ· સહુચુ, રાખે જે મિત્રાઇ રે પદ્માનન્દનના પદ્મવંદન, કરતા સુરનર કેકાડી; કપૂર હીરતણે દેહરાસરે, ભવને ન કે તમ જોડી રે જ્ઞાનવિમલગુણની પ્રભુતાઈ, અધિક ઉદય દિલધારા; દરિસનથી દર્શન કરી નિર્મળ, સફળ કરો જમવારો રે
પ્રાપ
11401110
અથ શ્રીનેમિનાથજિન સ્તવન.
( ઋષભજિનેસર પ્રીતમ માહરા—એ દેશી. ) નૈમિજિજ્ઞેસર નાયક માહુરો રે, ખાયસમક્તિ દેહ:
૧ મધુકરા એટલે ભમરા. ૪ કેવલજ્ઞાનરૂપરત્ન દીધા વિના.
પ્રoller
૨ મેધમાળા. ૩ લઘુ બાળકને.
૫ કપૂરચંદ હીરાના દેરાસરમાં.