________________
( ૩૧૪ )
કહેવાના હા એહતેા વ્યવહારકે વિનતી લેાકશીખાવવા, શુદ્ધસમકિત હા જેને છે હાથેકે અંતર કાઈ ન ભાવવા, મૃગલાંછન હૈ। ક્રૉંચનવન કાયકે અચિરાનન્દન જગધણી, તુમ ધ્યાને હો હાય ગુજસસુવાસકે જ્ઞાનવિમલપ્રભુતા ઘણી વા
અથ શ્રીશાંતિનાથજિન સ્તવન.
(મારા સાહિમ હૈ। શ્રીશીતલ—એ દેશી. ) મારા સાહિમ હૈ। શ્રીશાંતિજિણ કે ચનશીતલ દેશના; આવી નમે હો પ્રભુ તાહરા પાયકે નરપતિ સુરતિ દેશના ॥૧॥ સુખકારી હો તાહરો દીદાર કે સાર સસારમાં એહુ છે; વારીજા હૈ। હું વાર હજાર કે ચંદ ચકાર ન્યુ. નેહ છે ધમારથી હા પુરૂષારથ ચ્યાર કે મેક્ષફળ્યે સવિ તે ફળ્યા; અનુબંધે હા ક્યારે પરમાણુ કે જે તુમચી આણુ મિયા નામ થાપન હો દ્રવ્ય ભાવ સ્વભાવ કે ચ્યાર નિક્ષેપ જે તુમતા; ત્રિભુવનમાં હા તારક છે એહુ કે જેને એ તસ સી મા ૫૪ કાકર હે જગજનપ્રતિપાલ કે શ્રીવિશ્વસેનનૃપના; અચિરામાતા હૈ। વળી પ'ચમચક્રી કે સાલમા જિન ચનવના પ મૃગલ'છન હૈ। રિત મનેાહાર કે સાગવાડાથી આવીયા;
॥૩॥
હુ મેદ
॥૬॥
...
094
...
800
...
...
અથ શ્રીશાંતિનાથજિન સ્તવન,
( રાગ—માહરી સહી રે સમાણી—એ દેશી.) સુખકર સાહિમ શાંતિજિનેસર, કેસરચચિત દેહા રે;
॥૨॥
૧ પ્રતિ લખનારને આ સ્તવન સંપૂર્ણ ન મળવાથી આ સ્તવન લિખિતપ્રતિમાંહિ ટુટક લખેલ છે વાસ્તે આ સ્તવનની } ઉપરાંત ગાથાઆ હાવી જોઇએ અને ઃ જ ગાથા હાય ! નીચેનું પદ હોય એમ સંભવે છે. જેમકે—“ બહુમેદે હા વદ્યા જિન આજ કે જ્ઞાનવિમલગુણે ભાવિયા ॥ ૬ ॥ ” તેમ કરતાં આ સ્તવન જેની પાસે સંપૂર્ણ હાય અથવા આ પુસ્તકમાં છપાયા ઉપરાંત બીજા પણ શ્રીજ્ઞાનવિમલસૂરિષ્કૃત સ્તવનો હોય ને તે જો શ્રીમત્ત્પન્યાસજીદયાવિમલગ્રંથમાલા ઉપર લખી મોકલશે તે તેના આભારસહિત બીજી આવૃત્તિમાં દાખલ કરાશે.