________________
(૨૮૬) અથ શ્રીનવમીતિથિની સ્તુતિ. સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા, અજિત સુમતિ નમિ સયમ કામ્યા; કુણુ વાસુપૂજ્ય સુવિધિજિન ચવિયા, નવમીદિન તે સુરવર નમિયા. શાંતિજિર્ણ થયા જિહાં જ્ઞાની, વર્તમાન જિનવર શુભ ધ્યાની; દશ કલ્યાણક નવમી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરસે. જિહાં નવતત્વવિચાર કહીજે, નવવિધ બ્રહ્મ આચાર લહીજે; તે આગમ સુણતાં સુખ લહીયે, નવવિધપરિગ્રહવિરતે કહીયે, સમકિતદષ્ટિ સુરસદેહા, આપે સુમતિવિલાસ મહા;
શ્રીનવિમલ કહે જિન નામે, ( દિન દિન દેલત અધિકી પામે.
|| ૨ |
,
૩ ||
અથ શ્રીદશમીતિથિની સ્તુતિ
રાગ–કનકતિલક ભાલે–એ દેશી. અર નેમિજિર્ણોદા યાળિયા દુ:ખદદા, પ્રભુપાયજિમુંદા જન્મ પૂજ્ય મહેદા; દશમીદિન અમંદા-નંદમાનંદ કંદા, ભવિજન અરવિંદા પભાસને જે દિણદા. અર જન્મ સુહાવે વિર ચારિત્ર પાવે,
અનુભવલયેલાવે કેવલજ્ઞાન થાવે; ૧ હર્ષ. ૨ બ્રહ્મચર્યને આચાર. ૩ દેવતાને સમૂહ. ૪ અમંદ આનંદરૂપ માકંદ (આંબાનું વૃક્ષ) તેના કંદ સમાન. ૫ ભાસને એટલે વિકસ્વર કરવા માટે સૂર્ય તથા શાસને ઈત્યપિ. ૬ અનુભવરસ ઈત્યપિ. ૭ પાવે ત્યપિ.