________________
( ૨૭૦ ) અથ શ્રીસાધારણજિન સ્તવન,
જાણ્યા રે મેં મન અપરાધી (૨) મૈં એ આંકણી ॥ જે પરભાત્ર પરમારથ જાણ્યા, તિથી પંચમીત નવિ સાથી રે. ||જાગી ||
મહામૂઢતા જેહ અનાદિની, દુર્મતિવિજયાવિલાસાષધી જાગી ર શુદ્ધચેતન જ્ઞાનદશા તમ, સુમતિ સુસ ગતિ રહી અલાધી ઊજાગરૂ શુદ્ધાશુદ્ધવિચાર વિવેચન, તુજ માણા તે નવિ આરાધી જા૪ અવિધિ અનીતિ અસજ્જનસંગતિ, તિથી તૃષ્ણાવેલડી વાથી જાપા વિષયકષાયદાવાનલ યોગે, સામ્યમુધારસલડી ખાધી (જાદુ એમ પ્રવચનમર્યાદારીતિ, અતિ અવિવેકપસાય .વિરાધી જા એમ બહુ પુદ્દગલપરિવર્ત્ત નથી, આરતિ અરુતિને અસમાધિજા॥૮॥ સાભય દૂર મિથે। અબ જાણ્યા, તત્ત્વપ્રતીતની રીરી લાધી "જાગાટા જ્ઞાનવિમલસાહિબ સુનજરે, પ્રસરત સહજસભાવ સમાધી જા॥૧૦॥
અથ શ્રીસાધારણજિન સ્તવન. રાગ-રામગિરિ.
પ્રભા ! તાહરી યોગમુદ્રા, ભાવતાં ભાવનાશ રે; પચરણધર્મ શાંતિશમ, છેદીયા ભવપાશ રે. વ્યશિવે સયમી તુ, ધરે બધ અમધ રે જે પ્રવર્ત્તન તે નિધન, શુભકષાય સબંધ રે. નિશ્ચયવ્યવહાર હેતે, ક્રિયા અક્રિય હેત રે; જાણગે ગુણઠાણયાગે, એકરૂપ સમેત રે. ભાવ ઔદાસીન્ય સઘળે, કરે તુ નિજ કામ રે; ભીમકાંતનુાલપર નિજ, ઢાળવાને ધ્યાન રે. નિશ્ચયે તું જિહાં અચેગી, તિહાં પ્રવતૅનરૂપ રે; દ્રવ્યથી પણ નહિ લગા, સમયે અચલ અનૂપ રે. ॥ પ્ર૦ ॥ એમ ચરિત્ર અનેક જોતાં, અલખ તુ' ન લખાય રે; ધ્યેય ધ્યાતા ધ્યાન એકે, જ્ઞાનવિમલ હાય રે.
॥ પ્ર૦ ॥૪॥
॥ પ્ર૦ ॥૬॥
૧ દુર્બુદ્ધિરૂપ વિજયા (ભાંગ) ના વિશ્વાસને ઔષધીરૂપ.
નસંગતિ. હું લક્ષમાં ન આવે તેમ.
૩ સમતારૂપ અમૃતરસ. ૪ પીડા,
| પ્ર૦ ||
॥ પ્ર૦ ॥
॥ પ્ર૦ મી
૨૬૫. ચારિત્રધર્મે.