________________
(ર૬૯) અથ પરચુરણ સ્તવને.
– --
અથ શ્રીસાધારણજિન સ્તવન. મેં જિનમુખ દેખણ જાઉ રે, પ્રભુકે જન્મ ભયે મેં 'તિનભુવનમાંહિ શુભ છાયા, આણંદિત મન થાઉ રે પ્ર. તે શા સેહમસુરપતિ મન એમ ચિંતિત, હરિસેગમેષી બુલાઉરે પ્ર શા ઘટને નદિત મુદિત મન સવિ, અસુર તેડી અણઉ રે પ્ર. ૩ પાલજ્યાન સકલસુરસેવિત, નંદીસરવર હાઉ રે પ્ર| સા. જિનજનની નમી હરિ જિન લેવત પંચરૂપ ધરી આઉરે પ્ર... | પાા મંદારભૂધરશિખરશિપરિ, જન્મમહોત્સવકાઉં રે પ્ર૭ દા નાટક નાદ અવાજ અનાહત, મૃદંગ તાલ બજાઉં રે પ્ર૦ છા મંગલ આઠ અનેપમ ગુણયુત, સમકિત શુદ્ધ ઠરાઉ રે પ્ર... I ૮૫ બત્રીસકેડી કરજતની વૃષ્ટિ, નરપતિગેહ ભરાઉ રે પ્ર... હા એમ આનંદ જન્મમહત્સવ, જ્ઞાનવિમલપ્રભુ ધ્યાઉં રે પ્ર૦ /૧ના
અથ શ્રીસાધારણજિન સ્તવન.'
( રથયાત્રાગર્ભિત.) જિન દરિસણથી દુઃખ જાવેછ જિન I એ આંકણી પ્રભુભગતે શિવસુખ થાજી, રથયાત્રા એમ સેહાવેજી; પિસ્થાચિક ચતુર ૧૩, મિથ્યાદિક ઘંટ વજાજી રથમાપા બાહાઅત્યંતરરજભરકંટક, મિથ્યા અફાન મિટાવેજી રથમારા શ્રદ્ધા શેરી અદભતા ભેરી, વિવિધ વાજિત્ર વાવેજી રથનારા અભયદાન ઉચિતાદિક અને પમ, કસુમને પગર ભાવેજી રથડાકા જે નિરવિઘન અનઘ અર્થ દિક, ચામર ચતુર વીંઝાવેજી પરથofપા ગુણીગણ મહાજનવૃંદ પ્રદે, એમ શ્રીજિન પધરાવેજી પુરાણ ત્રિવિધવિવિધ શુભયોગ જનિત ક્રિયા, છત્ર પવિત્ર ધરાવે છે પરથાણુn અનુચિત અવિધિ આશાતનાદિક જે,અનુચિતકર્મ ઉસરાવેછારથવાટલા જ્ઞાનવિમલપ્રભુ સુજસ મહેદય, ત્રિભુવન સુજસ ચઢાવેજી રથયાતા * ૧ ત્રણભુવનમાં. ૨ દેવોને બોલાવીને. ૩ ઇંદ્ર. ૪ નિષ્કપટી, ૫ સુંદર,