________________
(૨૧) અથ શ્રીસિદ્ધાચળકનું સ્તવન. .
રાગ-મારૂજી મારું મન મોહ્યું રે શ્રીસિદ્ધાચળે રે, દેખીને હરખત થાય; વિધિશુ કીજેરે જાત્રા એહની રે, મહારાં ભવભવના દુ:ખ જાય,
છે મારૂં૦ m પંચમે આરેરે પાવન કારણે રે, એ સમે તીરથ નહિ કેય; મોટો મહિમારે મહિયલ એહને રે, આ ભરતે બહાં .
|
| મારું ! ૨ અણુ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યા સાધુ અનંત, કઠણ કર્મ પણ ઈણગિરિ ફરસતારે, હેઈ કર્મની શાંત મારૂંવાડા જિનધર્મ તે સાચો જાણિયે રે, માનું તીરથ એ થંભ; સુરનરકિન્નરપવિદ્યાધર રે, કરતાં નાટો હે રંભ | મારું કા ધનધન વેલા રે ધનધન તે ઘડી રે, ધરીયે હદયમેજાર; શ્રીકાનવિમલસૂરિગુણ એહના ઘણા રે, કહેતાં નાવે હે પાર.
| મારૂં પા
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન સિદ્ધાચલ વદે રે નરનારી, નરનારી નરનારી છે. સિદ્ધાટ . નાભિરાયા મરૂદેવીકે નંદન, ઋષભદેવ સુખકારી ! સિ. શા સિદ્ધાચલ વંદે રે નરનારી, તમે ભેટે રે નરનારી; સિદ્ધાટન
તારે ચારે પાજ ઉપરવારી મસિટ ારા સમક્તિ શુદ્ધકરણ એ તીરથ, ત્રિભુવન જન હિતકારી / સિ૦ પાડા શિવસુખકારણ ભવદુ:ખવારણ, મેહ મિથ્યાત નિવારી સિ૦ ૪ જ્ઞાનવિમલપ્રભુ વેલ વધારણ, હાંરે આવા ભક્તિ કરું એક તારી.
! સિ... પણ
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવને.
રાગ–નાયકાની દેશી. એક દિન પુરીકગણુધરૂ રે લોલ, ૧ પૃથ્વીતલમાં અથવા જગમાં ઈત્યપિ. ૨ જ્ઞાનઉઘાત ઈસપિ.