________________
' (૧૬)
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન. આપ આપ ને લાલ, મુજને મૂઘા મૂલાં મેતી; લાવે લાવેને રાજ, મુજને મૂઘા મૂલાં મોતી; શ્રીસિદ્ધાચલ નિરખી વધાવું, પૂરણપુણ્ય પતી આપ na પ્રથમજિનેસરને જઈ પૂછું, પહેરી નિમૅળ ધતિ; હરખે હરખે પ્રભુમુખ નિરખી, મુખને માકે જેતી આપ પારા પૂરવસંચિત બહુ પાતિકડાં, દુઃખડા દેહગ ખેતી; પ્રભુગુણગણ મતનકી માલા, ભાવનાગુણમાં પતી આપનારા અનુભવલાલા એસી પ્રગટી, પહેલાં કદીય ન હેતિ; ધ્યાનધ્યેયકિરિયા અનુભાવે, પ્રગટે નિરજન જોતિ આપેટ જા. પૂજા વિવિધ પ્રકારે વિચિત, મણિમયભૂષણતિ; નાટકગીત કરતા મારી, વાંછિત આશ ફલતિ | આપેટ પા સિદ્ધાચલ નિરખી ભવભવની, અલી ગઈ અતિ; સદ્ધિસિદ્ધિલીલાસુખ પાઈ, હિયડે જે હસતિ | આપે. દા શિવસુંદરીવરવા વરમાળા, કઠે હવે વસી હોંતિ;. જ્ઞાનવિમલગુરૂ પ્રભુની સેવા, કામગવી દેહતિ આપ૦ / ૭ છે.
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન, રાગ–આજ સખી સખેસરોએ દેશી. એ ગિરૂઓ ગિરિ રાજીઓ, પ્રણમીજે ભાવે; ભવભવસંચિત આકરાં, પાતિક્કાં જાવે. વજલપસમ જે હવે, તે પણ તસ દુર; એહનું દર્શન કીજીએ, ધરી ભક્તિ પર. ને ૨ ચંદ્રશેખરરાજા થયે, નિજભગિનીલુબ્ધ તે પણ એ ગિરિ સેવતાં, ક્ષણમાંહે સિધેિ. / ૩ / શુકરાજા જ્ય પામી, એહને સુપાયે ગિહત્યાદિક પાપ જે તે દુર પલાયે.
૧ પહેલી નિજમલ ધોતી ઇત્યપિ. ૨ દૉર્ભાગ્ય. ૩ અલક્ષ્મી એટલે દરિદ્રતા.