________________
(૧૮૨ )
મિથ્યામત હા ભ્રમ ભાગ્મો દૂરકે કર્મનુપતિસુપસાયથી, હવે અલગા હા ન રહે ક્ષણમાત્રકે પ્રભુ તુમકેરા પાયથી ॥૧॥ તુમ શાસન હ। જાણ્યાથી જેહ કે પરમાનંદ સા લા કાઇ અનુભવ હૈ। પ્રગઢયા સુવિલાસકે યણું ન જાઇ તે કહો; હવે નાવે હા સુને ચિત્તમાંહિ કે રાગી દાષી દેવ જે શિખવીયા હા મનને હુવે એમ કે થિર કરી એહુને સેવજે RA વળી જાણ્યા હૈ। ષદ્રષ્ય સ્વભાવ કે આપપણે રૂપે રહ્યા, જચેતન હૈ। વળી ભિન્ન અભિન્નકે ભાવવિભાવપણે લહ્યા; તિભું હેતે હા તુમશું એક્તાન કે તે હવે ટળવાનું નહિ, રસવેલિત હૈ। થયુ' 'ચન જેતુ કે તે ચન જાચું સહિ સ્યાદ્વાદે હા જે સમકિત શુદ્ધ કે તેહનુ કારણ તું પ્રભુ, હાઈ જેને હા એ અક્ષયનિધાન કે તે હાઇ ત્રિભુવનમાં વિ; તસ દુશ્મન હેા દરે દવાકે બાહ્ય અભ્ય"તર જાણીયે, સુખસ પઢ હૈ। હવે ગહગઢ઼કે તેહુના જન્મ વખાણીયે. દેવાનંદ । નરપતિકુલચંદ કે રણકારાણીન‘દના, સુગધા હૈ। રાણીના અંત કે, મલલાઈન કચનવના; પુષ્કરવર હ। દ્વીપ મઝાર કે પૂર્વવિદેહે સાહિએ, વવિજયે હા વિચરતા સ્વામિકે જ્ઞાનવિમલગુણે માહિએ
અથ શ્રીભુજંગદેવજિન સ્તવન. [૧૪] રાગ—સુમુખડાની દેશી.
11311
ht
11411
॥ ૧॥
રભુજગદેવ ભાવે નમા રે, ભવભયભજહાર સલૂણા સાહિબ; સામપ્રકૃતિ સાહામણા રે, ત્રિભુવનમાં શિરદ્વાર સ૦ નયણે અમૃતરસ ઝરે રે, વક્ર ન ગતિ આચાર સ૦ વયરિવરોધધરે નિહ રે, અચરજ એહ ઉદાર સ૦ ઉપગારી અવનીતળે રે, એ સમ આવર ન કોઈ સ૦ સુમનસ સિય જપદ નમે રે, આશી વષ નવ હેાઈ સ૦ ||૩ || વવિજય વિજ્યાપુરી રે, મહાબલરાય મલ્હાર સ૦
॥ ૨ ॥
૧ દેવાનંદરાજાના પુત્ર. ૨ ગતિ ભુજંગદેવભગવાનનું નામ છે તેના ખીજો અર્થ સર્પરાજ પણ થાય છે. તે માસ્તાનમાં અષ સુરાજપણાની ઉપમા ઘટાવી છે. ૩ માંફી.