________________
(૧૭૮) માત સુમગલા લાંછન ચારે, પ્રણમે સકલ સુરાસુર વૃદા રે.
છે સ્વામી ૪ ા પ્રિયમંગલારાણીને કંત રે, ધાતકીખડે પ્રભુ વિચરત રે જીવિત સફળ થયું શુવિહાણ રે, સાનવિમલપ્રભુગુણ શુભપ્રાણ રે.
| સ્વામી || પ .
અથ શ્રીત્રાષભાનનજિન સ્તવન. [૭] રાગ–દનવનમાં આવી હા નાથજી રે—એ રશી. અષભાનનજિન સાંભળો મહારે નાથજી રે, સેવકની અરદાસ કે શિવપુરાથજી રે; તુમવિણ અવર ન શિર ધરૂ માહરા ન કરૂં પરની આશકે શિવ૦
કેડિ કપટ કઇ દાખવે મારા પ્રભુવિણ રાચું નાહિ કે શિવનું કઈ શુભમૂહુર્ત ચિત્તવણ્યા માહરાવ દિન દિન અધિક
ઉચ્છાહ કે શિવરા આભવ પરભવ ભવે ભવે માહરા અવાર ન કેઈ આધાર કે શિવ; તે સવિ તુમે જાણે અછો માહરા કહેવાને વ્યવહાર કે શિવ૦ ફા ઉકલક્ષણ એહ છે માહરાટ ન રહી શકે ઘણ નેહ કે શિવ; કીર્તિદ્રુપતિ કુલચલો માહરા સિંહલાંછન ગુણગેહકે શિવ૦ જા નંદન વીરસેનાતણે માહરાવિજયવતીને કંત કે શિવ વચ્છવિ સુસીમાપુરી માહરા જ્ઞાનવિમલ ગુણવંતકે શિવ૦ પાક
અથ શ્રી અનંતવીર્યજિન સ્તવન. [૮]
રાગ–લાલદે માત મલ્હાર—એ દેશી. અનંતવીર્ય જિનરાજ, સારે વાંછિત કાજ, આજહે નેહેરે સયા દેહે સાહિબ જે મિલેજી; તે જાણું જિનરાજ, સાચો ગરીબનિવાજ, આજહ સેવકની વિનતિના વયણાં સાંભળેછે. - તો પતિતગુણઠામ, પતિત પાવન તુજ નામ, ૧ વીરસેનામાતા.
૧