________________
(૧૭) ગુણ અનંત ભગવંત વિરાજે, વદ્ધમાનજિનરાયા; ધીરવિમલકવિસેવક નય કહે, શુદ્ધસમકિતગુણ દાયાજી વાળા ૬
અથ શ્રીમહાવીરજિન સ્તવન.
રાગ ધન્યાથી. દીઠ દીઠે છે, ત્રિશલાકે નંદન દીઠ થિરપુરમંડણ વીરજિનેસર, નિરખત અમીય પહેરે ત્રિશલાગાલા શૂલપાણિસુર સમતા ધાય, તે ચમરે ઉગાર્યો; શ્રેણિકને નિજપદવી દીધી, ચંડકશિ તારે ત્રિશલા રા ઇંદ્રભૂતિ અભિમાન ઉતારી, કીધે નિપટ્ટ ધારી; અડદતણા બાકલા લેઈ, ચંદનબાળા તારી રે II ત્રિશલાન્ટ ફા મેઘમરમુનિ તે થિર કીને, સંયમ અમરસ ભીને; રોહિણી હણી નહિ અભયે, જો તુજ વયણે લીરે ત્રિશલાના શિવસુખકારક દુઃખનિવારક, તારક તું પ્રભુ મિલીએ જ્ઞાનવિમલ કહે વીરજિનેસર,દરિસણ સુરતરૂ ફળીયેરે ત્રિશલાવાયા
અથ શ્રી મહાવીરજિન સ્તવન
રાગ સારંગ. વળી જાઉં શ્રી મહાવીરકી | આંકણું જિણ ચિત્ત પ્રતીતિ જાની, ભીતિ મટી ભવપીરકી વળીu શાસનલાયક સવિગુણ લાયક, શુષમા સ્વર્ણ શરીરકી; તેજ ઝલમલ જબજમ ઝબકે, ભૂષણ માણિક હીરકી વળીવારા
નાસિક ઉન્નતભાવે જીતી, દીપશિખા ચચૂકીરકી; મેરૂમહીધર ચરણ અંગુઠે કપિત લહીર યે નીરકી વાળી ગાડા ગંભીરિગુણ અધતિ અતિઘન, પચરમજલધિગત નીરકી; વચનમધુરિમા વિજિતસુધારસ, મધુસર્ષિથે ખીરકી વળીવાળા અપ્રમત્તતા અપ્રતિબધે સખિ તાસ રસ સમીરકી; ' જ્ઞાનવિમલગુણ અક્ષય દવે, પ્રભુ ભવજલતીર સુધીરકીાવળાપણ
-
-
૧ ભય. પટની ચાંચ.
૨ શોભા. ૩ નાસિકાની ઉંચાઈએ. ૫ છેલ્લે સમુદ્ર સ્વયંબરમણ.