SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) શ્રીજિનચ્છાણા ગુણટાણે આરોપતાં રે, વિરતિતણે પરિણામ પવન કે અવનિ રે અતિહિ માય સભાવથી રે. ॥ ૩ ॥ ॥ ૩ ॥ સર્વસ વર લેફળતી મળતી અનુભવેરે,શુદ્ધઅનેકાંત પ્રમાણે ભળતીર લતી રે સશયભ્રમના તાપને રે. ત્રિવિધવીરતા જેણે મહાવીરે આદરીરે, દાનયુદ્ઘ તપ રૂપ અભિનવરે; ભવે ભવે રે દ્રવ્યભાવથી ભાષીયેરે. જહાક કાડિ દેઈ દારિદ્ર નસાડીયારે, ભાવે અભયનું દાન કેઈ રે લેખને સુખીયા થયા રે. પરાગાદિક અરિ મળથકી ઉખેડીયારે, લહી સયમ ર૭ર એપી રે જિણે આપ કળા નિરાવરણની રે. ॥ ૪ ॥ દેશ રે; ॥ ૫ ॥ ગોપીરે; u ? n ૧ તે કરૂણાસ્વરૂપ અમૃતવેલી તે જિનાજ્ઞાને ગુણુઠાણે શ્રદ્ધાનગુણુઠાણું' તે સમ્યક્ વરૂપસ્થાને આરેાપે, વિરતિના પરિણામ શુભપવને કરી નમાવે તે વેલડીનું રક્ષણ શી રીતે થાય ? નિષ્કપરૂપ જે સહજ સ્વભાવવડે કરીને. ૨ ૨ તે ( કરૂણારૂપ ) વેલડી સર્વ સવરપ ફળે કરી ળતી છે, - નુભવરસમાં મળતી છે, શુદ્ધનિષણ અનેકાંત સ્યાદ્વાદ પ્રત્યક્ષ-પરાક્ષપ્રમાણાદિમાં ભળતી છે, વળી કેવી છે ? સશયરૂપ ભ્રમ-તાપ તેહને દળતી ટાળે છે. ૩ ૩ જિન–ભગવંત શ્રીમહાવીરસ્વામીએ ત્રણ પ્રકારની વીરતા આદરી છે, તે કઈ ? દાનવીરતા ૧, યુદ્ધવીરતા ૨, તપવીરતા ૩, ભાભવથી અબ્રિનવ—નવી એ દ્રવ્યાનુભાવથી કહી છે. ૪ ૪ દ્રવ્યથી દાનવીરપણું તે સુવની કાર્ડિંગમે વરતુ વા વરહ વા’ એમ ઉદ્ધાષણા કરી જગત્રયમાંથી દાગ્નિનું નામ નસાડયું એ દ્રવ્યથી દાન વીરતા અને ભાવથી દાનવીરતા સ` જગĐત્રને સાધુપણાને વિષે અભયદાન દીધું, એવું દાન લને કંઈ અનેક પ્રાણી સુખીયા થયા. ૫ ૫ હવે યુદ્ધ(શૂર)વીરતા કહે છે—દ્રવ્યથી પરીસદ્ધ સહન અને ભાવથી રાગદ્વેષાદિક અરિ-શત્રુ મૂળથી ઉખેડી નાંખ્યા. સંયમરૂપ રણુરગભૂમિકા આરેાપીને વૈરીને નિકંદન-નાશ કીધા, જે ભગવાને પોતાની નિરાવરણની કી આપી એટલે નિળ કરી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy