________________
( ૧૫૫ )
અથ શ્રીશ્યામલપાર્શ્વનાથજિન સ્તવન. રાગ વેલાલ.
મેરે સાહેબ પાસજી, પ્રભુ વામાન દા; ખીજમતગાર ગરીબ છું, મેં તેરા મદા. સેવા સાથે વાસુકી, લંછન મિસે ઈંદ્રા; તુમ ઉપગારસુધારસે, થયા તે ધરણા. અનુભવ તેજ પ્રકાશથી, જિત કોડીદિણ દા; નિદાને દાસી કયા, રસુરમણિહરિચા શામલાસ સાહુ કરૂ, સમમેફિગર દા; સાહિબસુનજરથી હોવે, નિત પરમાનદા અવર દેવ તુમ અંત, જિમ મહિષ ગઈંદા દેવ દેવાધિપણે કરી, *પિચુમંદ માદા, ત્રિભુવનભવને વિસ્તર્યા, જસ ગુણમરદા; જ્ઞાનવિમલ સેવા કરે, પ્રભુપદ અવિદ્યા
॥ મેરે॰ ॥ ૧ ॥
॥ મેરે॰ ॥ ૨ ॥
| મેરે૦ ॥ ૩ ॥
॥ ગેરે॰ ॥ ૪ ॥
॥ મેરે ॥ ૫ ॥
॥ મેરે॰ ॥ ૬ ॥
અથ શ્રીસ્ત ભનપાર્શ્વનાથજિન સ્તવન રામ રામગિરી પરજી.
સદા આણુ નયન મેરે, ભેટીયા ભગવાન રે; પાસથ’ભણ ભુવનમરણ, તીતિલક સમાનરે | સટ્ટા૦ ॥૧॥ સમણિ મુઢમતિ, તેજ ઝાકઝમાલ
કાંતિ રક્તરસરિખી, મુત્તિ અતિસુકુમાલ ૨ે ॥ સા૦ ॥૨॥ પકૃષ્ણ પણ માહિતિમર ટાળે, એહિ અચરિજ ઠાણ રે; વીતરાગ છે તેહિ જનના, ચિત્તરજન જાણું રે ॥ સદા૦ ॥૩॥ અર્ધસેનદિનંદન, જાસ વામામાત રે; પરમજ્યાતિસ્વરૂપ પ્રગટત, ગુણ અનંત વિખ્યાતરે || સટ્ટા૦ ॥૪॥ તું અવી વી સવિન, ધ્યાનભેદ હાય રે
૧ સ`રાજ. ૨ ચિંતામણી ઇંદ્ર-ચંદ્ર ૪ લીંબડામાં અને આંબામાં. ૫ ભગવાનની મૂર્ત્તિ છતાં માહરૂપ અંધકારના નાશ કરે છે એ આશ્ચર્ય કેમકે કાળવસ્તુ કાળી વસ્તુને ફ્રેમ હટાવે એજ
૩ પાડાને હાથીમાં.
કૃષ્ણ (શ્યામ ) છે