________________
(૧૩૯). રૂપાતીત અરૂપ વિભાસે, વસ્તુસ્વરૂપ પ્રકાશે રે
સવિ વિષય નિરાશે; જસ ચરણે ત્રિભુવનજન દાસ, અહનિશ તેહિ ઉદાસરે
. એ અચરિજ ભાસે છે ૪ ા મુકુટ સુઘટ સુર હીરે જડીઓ, માનું જે મેહને નડિઓ રે,
તસ ધજ ગુણ ચઢીએ; કેવળદર્શન જ્ઞાનઉતે, અધરિતરવિશશિ જેતે રે,
ચક્ષયુગલ સમેતે લાયકદર્શનસયમ દીપે, માનું કુંડલમિસે છે રે,
જોતાં નયણ ન છીએ; અતરશમરસ જલનિધિ ખલકે, હાર રયણને ચલકેરે
માનું બાહિર ઝલકે tt ૬ . દુશ્મન દૂર કર્યા સવિ ઘી, જે એકી નાતના કોઠારે
પ્રભુ તેહમાં બેઠા ઈવિધ બાહિર ભૂષણ શેલા, દેખી હેય અચભા રે
પ્રભુ તુ ગતરંભા | ૭ છે. વાજે જસ ગુણકીર્તિ ભભા, ત્રિભુવનમાં સ્થિર થભારે,
ગાયે સુરનરરભા; જ્ઞાનવિમલ પ્રભુ જે દિલ ધ્યાવે, બેધિયણને પાવે રે
ઈમ ભાવના ભાવે ૮ ! અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન.
રાગ–કબે. વિમલવર સકલગુણરયણરયણાયરૂ, પાસ સુખસાગરૂ દરિસ પા; સહજ આનંદ સુખકંદ અતિઉલ્લ, અને જિનવચન સુખ.
ચહેન આયો | વિમલ૦ . ૧ 1 શુદ્ધ અનિદાન તુઝ ધ્યાન ગુણ જ્ઞાનથી, મુઝ ઉપાદાન પ્રભુતા પ્રકાશી; વિમિથ્યાત્વની ભ્રાંતિ નિકટે નહિ, દૂર રહી લૈલ્યતા દીનદાસી.
LI વિમલ- II ૨. ૧ ઘડિયો ઈત્યપિ. ૨ બે નેત્ર. -૩ નિષ્કપટી. ૪ સમસ્તગુણરૂપરત્નને રત્નાકર(સમુદ્ર) તુલ