________________
(૧૭) મુઝ પારણ આયે પશુયડે, ધાહ દઈ દે દઈ તુમહall દીનાનાથ પશુસે કરૂણ હમ વરિયાં તે કાહ ગઈ હે ગઈ uતુહગાશા માણસ છેડિકપાતૃણચરશે તે હેતે કર્યું નભઈ હે ભાઈ તુરગામ સંત અન ભયે જે રીતિ તિભર્યુ એરીતિ નઈ હો નઈ તુહબાઝા આયમિલો સખી સયત સહીરે માત તાત ઉરે ફરઈ રઈ તુહવ્યાપા કરી મનહર મનાય લેઈ આ શું મુનિ તરઈ હે ઈ તુકાદા અન્નપાન ભાવે નહિ મેલું શુદ્ધિ બુદ્ધિ ભુલી ગઈ હે ગઈ હગોળા નાનવિમલપ્રભુ કીર્તિ શિષ્યા ત્રિકશુદ્ધ લઇ હે લઈ તુહ૮ રાજુલ તિ ઝગમગ પતિ શું તવ એકમેક થઇ હે થઇ તુમહાકા
| ર છે
છે કે ,
અથ શ્રીનેમિનાથજિન સ્તવન.
રાગ–આજહોની દેશી. શ્રીયાદવકુલચંદ નેમીસર જિનચંદ, આજહ સેહે રે જિન સામલવાન સહામણાજી
- સુણી પશુઆ પિકાર છાંડી રાજુલનાર, આજ જાણું રે મન આણુ કરૂણ ગુણ ઘણા છ
અચરજ એહ અનુપ જેહનું અલ સ્વરૂપ આજ આપે રે નિરાગી રાગી સવિ કરે
જન્મ થકી બ્રહ્માચારી નહી મને કામવિકાર આજહા તાહે રે રાજુલપતિનામ અઢા ધરેજી
સમુદ્રવિજય નૃપ માત શિવાદેવી જસ માત, આજ દીપે રે અતિ રુપે બલ સવિ મોહનુજી
આશ્રિત ગઢગિરનાર, પામ્યા ભવને પાર, આજહે મેટું રે અચરિજ દીસે એ સ્વામિનુંછ
તું નિરંજન નિરનેહ માહરે તુઝક્યું નેહ, આજ રાચું રે ઇણે ધ્યાને સ્વામિ સહામણુ
ધીરવિમલકવિ શિષ્ય, વદે ના નિશદિશ, આજ કીજે દિલ ભરી નિતુ પ્રભુના ભામણા
૪ +
છે ૫ મ
• I +
૧ રાજુલપતિ શ્રી નેમિનાથ. ૨ પરાક્રમ અથવા સૈન્ય, ૩ નિનેહી.