________________
|
(૧૧) પુરી પૂરણ આઉખું એ, એકલાખ (૧૦૦૦૦૦) વરસને માન;
સકલકર્મ ક્ષય કરીએ ૬૯ . કશુલ પંચમીતિથિએ, ભરણિ ને મેષરાશિ,
સમેતશિખરગિરિએ ૭૦ છે માસભક્ત પ્રભુછ કરે, મુનિવર નવસય (૯૦) સાથે;
મુક્તિરમાણુ વરેએ | ૭૧ / ધથકી શ્રી શાંતિએ, પણપ૯પમ ત્રણ
- સાગરગએ શિવલો એ ૭૨ | ગરૂડયક્ષ સેવા કરે એ, નિવાણી તસ નારી જ
શાસનરખવાલિકા એ છે ૭૩ . . પર બેલે કરીએ, ગુણીએ શાંતિજિણ ' ' '
- બહુભક્તિ કરીએ I ૭૪ | તુજ દરિસર્ણ સુખસંપદાએ, દુઃખદેહગ ગયા દૂર,
અનેપમ સુખ લોએ | ૭૫ મુજઆંગણ સુરતરૂ ફ એ, તું મા જિનરાજે;
વો દિન આજનો એ ૭૬ . દડિઓદરપુરમાએ, જય જય અચિરાનંદ,
શ્રી શાંતિજિનેધરૂએ | ૭ - તપગચ્છ તરણિસમાવડેએ, શ્રીવિજ્યપ્રભસરિ
. રાજે જિન ગાઇએએ | ૭૮ સંવત સંયમ ભેદભુએ, મુનિગુણ (૧૭૩૭) વરસનું માન,
લહે ઇણ ભેદશું એ // ૭૯ / માસ આષાઢતણી કહીએ, વદિ નવમી ગુપુત્ર;
વારે જિન સંથણ્યાએ | ૮૦
કલસ. જગજસુતારણ કામદારણ મેહવારણ જિનવરે,
દુઃખકેડદાલણ સુખકારણ વાંછિતપૂરણ સુરત રે; શ્રીવિનયવિમલકવિરાજસેવક ધીરવિમલપાડેતવર, તસશિષ્ય પ્રણમે શાંતિજિનવર નવિમલ જ્યજ્ય કરે ૮૧
૧ આ દહિઆદરપુર તે રાધનપુરથી આશરે ૧૫ ગાઉ થાય છે ને ત્યાં શ્રી શાંતિનાથભગવાનનું દેરાસર છે. ૨ શુક્રવારે.