________________
(૧૪) આ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રેષ્ટિવર્ય-નરરશ્રી જમનાભાઈ ભગુભાઈની પ્રશસ્તિ.
* પૂર્વે પેથાપુરનગરમાં માણિક્યરત્રની જેમ શ્રેષ્ઠ અને વિશાપિરવાડાતિમાં અગ્રેસર માણક્યચંદ નામે શ્રેણિવર્ય થયા તેમના પુત્ર પ્રખ્યાતયશવાળા નાનાલાલ નામે શ્રેણી થયા. ત્યારથી નાનામાણિજ્યને વશ કહેવાયો. તેમના પુત્ર સિભાગ્યચંદ્રશ્રેણી થયા ને તેના પુત્ર વીરચંદષ્ટિ થયા. આ સર્વ શ્રેષિવા વ્યાપારનિમિત્તે અઅમદાવાદ આવ્યા ને ત્યાં રહીને પિતાના ઘર વિગેરે સ્થાપન કર્યો. હવે શ્રીવીરચષિના પુત્ર પ્રાણીઓને પ્રેમપાત્ર અને શ્રીતીર્થંકર મહારાજના વચન સાંભળવામાં પ્રેમી શ્રી પ્રેમચંદશ્રેષિવર્ય થયા, તે શ્રેષ્ઠી શ્રીમતપાગચ્છસ્થવિમલશાખીય શ્રીમતંડિત મણિવિમલગણિશિષ્યપંડિતશ્રીતવિમલજીમહારાજના ઉપદેશથી વિકમ સંવત ૧૮૮૭ વર્ષે શ્રીઅમદાવાદનગરથી શ્રીસિદ્ધાચલમહાતીર્થને સંઘ કહાટ હતા અને અનેક યાત્રાળુઓને યાત્રા કરાવી હતી. હવે તેમના પુત્ર ઘાલેકેને માનનીય ભકભાવિમાણમાં શિરોમણું અને ધર્મ કાર્ય કરવામાં તત્પર શ્રીભગુભાઈ નામે શ્રેણિવર્ય થયા તે શ્રેણિયે શ્રાવકવથી સંપૂર્ણ શ્રીરાજનગર (અમદાવાદ) માં હાજાપટેલની ળિયાં રામજીમદિરની પિળમાં પિતાના દ્રવ્યથી શ્રીમહાવીરસ્વામીનું બધું દહેરાસર બંધાવી વિકમસંવત ૧૯૦૩ વર્ષે વૈશાખવદી સંદતમને દિવસે સુવિહિતગુરૂની પાસે બિંબપ્રવેશાદિકની ક્રિયા કરાવી તથા જે ભગુભાઇશ્રેણિવર્ય શ્રીમતંડિતશ્રીઉતવિમલગણિ મહારાજના સુશિષ્ય શ્રીમતંડિતદાનવિમલજીગણિમહારાજના ઉપદેશથી સંવત ૧૯૧૧ વર્ષે શ્રીસિદ્ધાચલજીને સંઘ કાઢીને અનેક ભવ્યને તીર્થયાત્રા કરાવીને પોતાના દ્રવ્યને કૃતાર્થ કીધું અને તે Pટગુલ્ઝઇષિની ધર્મકાર્યાદિકમાં તત્પર પ્રધાનબાઈ નામે ભાર્યાની કારિરૂપ છીપલ તી સમાન બે પુત્રો થયા, તેમાં પ્રથમપુત્ર છેવિર્ય પાનસુખભાઇ થયા તેમનો જન્મ સંવત ૧૯૨૧ વર્ષે શ્રાવણ સુદી એકાદશીને દિને થયું હતું. આ શ્રેષ્ટિએ પિતાના સંપૂર્ણ આયુષ્યમાં ધર્મકાર્ય કરવાને હેતે, જીણેદ્ધારને માટે તથા તીર્થસ્થા