________________
( ૬ ) સુગુણરસેવો શીતલનાથ, એ અવિચલશિવસુખ સાથ,
સુગુણ૦ | આંકણી જિહે વિષયદાવાનલ ઓહવે, જિહે ધ્યાન લવલેશ; જિહે ગારવારજ તે ઉપશમે, જિહે રે દુરિતકલેશ . સુત્ર ૨ II જિહો મલયાચલ શુભવાસથી, જિહ કંટક હેયે સુગંધ જિહ સજજન સહુ પણ આદરી, જિહાએ ઉત્તમ અનુબંધ સુ૦૩ જિહે રામરેમ તનુ ઉદ્ધસે, જિહે આનંદ અધિક અથાહ, જિહો શીતલવાણીસુધારસે, જિહેસિ બેપરવાહ I સુર ૪ જિહ શીતલતાને કારણે, જિહે આણે સમતાભાવ; જિહા જ્ઞાનવિમલસુખસંપદા, જિહા હવે અધિક જમાવાસુ૫
અથ શ્રીશ્રેયાંસજિન સ્તવન.
નિંદરડીની દેશી. શ્રીશ્રેયાંસજિનેરૂ, સેવકની હો કરજો સંભાલતે રખે વિસારી મુક્તાહાય મેટા હે જગે દીનદયાળ | શ્રી. ૧ મુજ સરિખા છે તાહરે, સેવકની હે બહુ કડાકાતે; પણ જે સુનજરે નિરખીએ, કેમ દીજે હે પ્રભુ તેહને છોડતો
| | શ્રી. ૨ | મુજને હેજ છે અતિઘણું, પ્રભુ તુમથી હે જાણું નિરધાર; તુ નિષ્કપટ નિરાગીઓ, હરાગી છે એ વચન વિચારતે . શ્રી. ૩૧ વળી ન્હાનું મન માહરે, હુ રાખ્યું છે તેમને તે માહિતે; હે રાગી પ્રભુ તાહરે, એકાંગી હે પ્રહીયે પ્રભુ બહિતે I શ્રી ૪ | નિગુણે નવિ ઉવેખીએ, પિતાવટ છે એમ ન હેય સ્વામિત; જ્ઞાનવિમલપ્રભુશું કરે વિણું અંતર હો સેવક એકતાન તો II શ્રી૫ /
અથ શ્રીવાસુપૂજ્યજિન સ્તવન. રાગ–ગિરૂઆગુણવીરજી ગાઇશું ત્રિભુવનદેવ એ દેશી. શ્રીવાસુપૂજ્યનદિનેજી, નંદન ગુણમણિધામ; વાસુપૂજ્યજિનરાછળ, અતિશયરનાનિધાન
પ્રભુ ચિત્તધરીને અવધારો મુજ વાત ા એ અષ્ણી .