SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથાનુ શુક્રન કરે છે તત્ત્વ રસિકાને સુજ્ઞાનને આહાર ઘેર બેઠાં પહેાંચાડે છે અને તે ગ્રંથ ગુ નાના વારસા ચિરોપકારી બને છે, જ્ઞાની હાવા છતાંય વાપકાર માટે કે પરીપકાર માટે ઉદ્યમશીલ ન રહે તે કૃપના ધનની જેમ તેનુ જ્ઞાન નિર્ણાંક નીવડે છે. પ્રાચીન ગ્રન્થામાં તત્વજ્ઞાનની ઉપતા નથીજ હોતી. યુક્તિ કે લીલાની તેમાં ખામી પણ નથીજ નીહાળાતી છતાંય નવીન ગ્રન્થે રચવાની શુ જરૂર ? એના જવાબમાં એટલુજ હાઈ શકે કે, યુગ પરિવતનની સાથે નવાં ભેજા` નવી કલ્પનાએ, નવાં મતા, અને નવાનવા વિચારા ઊભા થતા જાય છે, એટલે ઉદ્ભવેલ યુગવાદીઓના વિરૂદ્ધ અને વેવલા વિચાર વાદળાને વિખેરવા વમાનિક દલીલો અને ભાષા વિશેષ ઊપયોગી અને એ સ્વાભાવિક છે. ચરિત્ર નાયક સૂરિશેખરે કેટલાક વર્ષો ગુરૂ નિશ્રામાં અનેક ગ્રન્થાવલેનથી વિવિધ જ્ઞાન જહેાર્ કુશાગ્ર બુદ્ધિથી હૃદય કરડકમાં સંચિત કર્યું, અનેક શાસ્ત્રાર્થીના પ્રસંગામાં, દાર્શનિક ધર્માંચોએના અવસરમાં ગુંચ અને સમસ્યા ભર્યાં પૃથ્થક વર્ગના વિવિધ પ્રશ્નોના ઊકેલમાં તે જ્ઞાન જહેાર ઝલકાવ્યું પણ અમુક સ્થળેજ અને અમુક વર્ષાંતેજ તેને લાભ મલતા, હરેક સ્થલે હરેક જતા વિવિધ જ્ઞાન જહેારના લાભ લઇ શકે તે મહત્વ પૂર્ણ કામનાથી પઝાબ પટન સમયે ગ્રન્થાલ્લેખન પદ્ધતિ સ્વીકારી સ્યાદ્વાદ શૈલી ઉપર પ્રકાશ પાડતો હીઔરભી” નામક ગ્રંથ ચરિત્ર નેતાના વરદ હસ્તે આલેખાયા જે જનતામાં ખૂબ સહકાર્ પામ્યા. આ સમાજોને સનાતન આ સિદ્ધાન્તાનુ પરિનાન કરાવતા, - દયાનંદ કુતક તિમિર તરણું ” સ્થાનકવાસીઓના કાલ્પનિક તૂતતર્કટાને તોડ ફોડ કરતો ‘ મૂર્તિમંડન ’ ચાર્વાકાદિ મતને વિવિધ અકાઢ્ય યુક્તિથી દૂર કરો અવિદ્યાન્ધકાર માડ ” અને જૈન સિદ્ધાંન્તાના વિવિધ આગમ પાડેથી દીપા અનેક ગ્રન્થા જનતામાં પ્રસિદ્ધિ પામ્યા (" આ '' “ દેવદ્રવ્ય સિદ્ધિ ” આદિ ખલ થ્ર થા જાસાદાર
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy