SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ્રકરણ ૨૯ મું - દુષ્કરતો હતું જ– છેહમણાંજ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી ચરિત્ર નાયક આવ્યા # હતા, વળી વૈશાખ માસની બેસીતમ ગરમી અને લાંબે * ૯ વિહાર આ સંગોમાં પાલીતાણા જઈ પ્રતિષ્ઠા કરાવવી એ ખરેખર દુષ્કરતે હતુંજ આ બધા વિચાર કરી ચરિત્રનેતાએ આવેલ સદ્ગહસ્થને જણાવ્યું કે ત્યાં નજીકમાં કોઈ સુવિહિત આચાર્ય આદિ મુનિવરે હૈયતે તેમને વિનતિ કરે એટલે તેઓએ જણાવ્યું કે વર્ષો થયા આ સુકાર્ય એમને એમ રખડે છે. આપશ્રીની કૃપા અને પુણ્ય આશિર્વચનેથીજ સહુ કોઈ એકમત થયા. પ્રતિષ્ઠા કરાવવા જિજ્ઞાસુ બન્યા, અખિલ સંઘ આપશ્રીના હસ્તે આ સુકાર્ય કરાવવા સુભાવના સેવે છે,
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy