________________
પ્રકાશકીય
જિનશાસનના અણમોલ તત્ત્વો, અજોડ પદાર્થો, અનુપમ પરમાર્થો અને અદ્ભુત તર્કો મહાનિધાન સમા છે. પણ એ નિધાનને તાળું મારેલું છે. આ તાળાની ચાવી એટલે સંસ્કૃતભાષા. આમે ય સંસ્કૃત જેવી પદ્ધતિસર, નિયમબદ્ધ અને રોચક બીજી એકે ય ભાષા નથી. પણ, આ સંસ્કૃત ભાષા થોડી અટપટી અને અઘરી છે. એટલે જ આ ભાષામાં સરલતાથી પ્રવેશ થઈ શકે તે માટે
આચાર્ય વિજય
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષે
સંસ્કૃતભાષા ભણવા માટે ઉપયોગી પાંચ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરતા અમે અનહદ આનંદ અનુભવીએ છીએ. નવા-નવા સ્વાધ્યાયો, નિયમોની સરળ રજૂઆત અને રૂપો ગોખવાની સરળ પદ્ધતિઓથી આ પાંચેય પુસ્તક જિનશાસનમાં
આઠેય બનશે.
એવી ભાવનાસહ
લિ. શ્રીદિવ્યદર્શન ટ્રસ્ટ વતી. કુમારપાળ વી. શાહના
પ્રણામ.
E