________________
संस्कृत लाशवा भाटेना उपयोगी सूयनो :
'પરમાત્માના અને સ્વગુરુના નામસ્મરણ રૂપ મંગલ કરીને પાઠ શરૂ કરવો.
* પાઠમાં એકાગ્રતા કેળવવી.
'પાઠ આપનાર વિદ્યણરુઆદિનો પણ ઉચિત વિનય કેળવવો * કલિકાલસર્વા શ્રી હેમચન્દ્રસૂરિસશુભ્યો નમઃ તથા 'છે નમ: પદની એક એક માળા રોજ ગણવી. 'નિયમોનું, ધાતુના રૂપનું, શબ્દોના રૂ૫નું નિયમિત
પુનરાર્તન કરવું. તે * દરેક સ્વાધ્યાય ક૨વા અવશ્ય પ્રયત્ન કરવો. ભૂલ પડે
'તો પાંચ-પાંચ વાર લખવું. જ પરમાત્માની જ એક માત્ર કરુણા છે કે જેથી આપણે
સંસ્કૃત ભણી શકીએ છીએ - તે ભાવનામાં ઓળઘોળ 'બની જવું. અહંકારથી તો છેટા જ રહેવું.
' C (
4(a)
5