________________
હતીતેમજ (1) સંસ્કૃતનું ગુજરાતી કરો :1. बालश्शीर्षेण पूजायै महावीरं जिनं वन्दते । 2. * બં લિન મયૂર મેધમવેક્ષતે !
सुखमपेक्षन्ते जनाः किन्तु धर्मं नेच्छन्ति । 4. गौतमं महावीरो जिन आह्वयति । 5. $Dાસ્થSSજ્ઞયા સૂવસ્મયાવતિ |
चन्दनबालेव स सत्यमेव वदत्यसत्यं नैव । 1. માં નિન પૂગયાખ્યાન ત્યજ્ઞાગિ ધ વીવરામિ ! 8. चन्दनबालानुज्ञामिच्छतीश्वरश्च महावीरो यच्छति । છે. સૂર્ય પ્રશં યતિ, તમન્ના નીવતિ | (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :1. ભગવાન મહાવીર અસત્યને છોડી દે છે. 2. ચંદનબાળા પ્રબળ દુઃખને કારણે પણ ધર્મને છોડતી નથી.
તે રસોઈયો સુખેથી રસોઈ બનાવે છે. 4. મોર વાદળને ઈચ્છે છે. 5. ભગવાન મહાવીર પાસેથી ચંદનબાળા અનુજ્ઞાને ઈચ્છે છે.
પ્રભુ મહાવીર સાચી પ્રરૂપણા કરે છે. પણ અપ્રિય સત્યને પ્રરૂપતા નથી. લુચ્ચાઓ વિચારે છે પછી બબડે છે પછી દ્રોહ કરે છે. (ઠગે છે.) તેથી તેઓ દુષિત થાય છે. ભગવાન મહાવીર, ભગવાન નેમિ, ગૌતમ અને ચંદનબાળા સિદ્ધ થાય છે. ભગવાન મહાવીર અપેક્ષા રાખતા નથી. તેથી તે દુઃખને મેળવતા નથી.
સંધિ કરો :1. મહાવીરઃ કૃતિ . 2. તિ: નીવતિ | 3. નના: મતિ . 4. વીતા: રૂચ્છત્તિ ! 5. મહાવીર: કુંવર: તિ ! * આવા વાક્યોનો અનુવાદ આ રીતે કરવો :
મોર વાદળને જુવે તે રીતે કૃષ્ણ નેમિનાથ ભગવાનને જુવે છે. સરલ સંસ્કૃતભ-૧ ૪૪ હ જી પાઠ-
૯૪