________________
દા.ત. જરી + મારોહતિ - fજરીમારોહતિ |
- જો + અમૂ - ચેરમૂ I 2. પદના અંતે પ કે કો + આવે તો સંધિ થાય નહિં. પરન્તુ ઝ નો લોપ થાય છે. અને ક્યારેક અવગ્રહ ચિન્હ મૂકાય છે. એનો ઉચ્ચાર થતો નથી.
દા.ત. વને + અ + અતિ - વનેડક્વતિ | 3. ગમી કે અન્ + કોઈપણ સ્વર દા.ત. + મા : = સંધિ થાય નહિં
થઇ ઉપસર્ગ પણ આ વખતે ધાતુની આગળ લાગતાં ઉપસર્ગની વાત કરવી છે.
પ્ર વગેરે ઉપસર્ગો ધાતુ સાથે જોડાઈને ધાતુના અર્થમાં ફેરફાર લાવે છે માટે તે ' વગેરેને ઉપસર્ગ કહેવાય છે. .ઉપસર્ગ લાગતા પાંચ ફેરફાર થઈ શકે છે. 1. ધાતુનો અર્થ બદલાઈ જાય. દા.ત. સામ્ - અચ્છતિ - તે જાય છે. પણ,
“અવ' ઉપસર્ગ લાગતાં એવચ્છતિ - તે જાણે છે. $$ 2. ધાતુનો અર્થ ન પણ બદલાય.
દા.ત. વિમ્ – વિશતિ - તે પ્રવેશે છે. અને પ્ર + વિમ્ – પ્રવિતિ - તે પ્રવેશે છે. 3. ધાતુનાં અર્થમાં વધારો થાય. દા.ત. ફૅક્ષ – ફેંક્ષતે - તે જુવે છે.
જ્યારે નિસ્ + સ્કુલ - નિરીતે - તે બારીકાઈથી જુવે છે. 8 4. ધાતુનો અર્થ ઊલટાઈ જાય. દા.ત. સામ્ [
છતિ - તે જાય છે, જ્યારે આ + છું કે માચ્છતિ - તે આવે છે. $ 5. ધાતુનું પદ બદલાઈ જાય. દા.ત. રમ્ - રમતે (આ.પ.) વિ + રમ્ - વિરમતિ (૫.૫.)
હક્ક નિયમ & સ, અવ, 9 + થ આત્મપદ બને. તિષ્ઠતે, મવતિષ્ઠતે,
પ્રતિષ્ઠતે | જ સરલ સંસ્કૃતમ-૧ ૪૪૩૩
પાઠ- ૮૭