________________
.
(2) ક) ..
संस्कृत मारावा भाटेना उपयोगी सूयनो :
'પરમાત્માના અને સ્વગુરુના નામસ્મ૨ણ રૂપ મંગલ કરીને પાઠ શરૂ કરવો. પાઠમાં એગ્રતા કેળવવી. * પાઠ આપનાર વિદ્યગુરુઆદિનો પણ ઉચિત વિનય કેળવવો. 'કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિસશુરુભ્યો નમઃ તથા
ૐ નમ: પદની એક એક માળા રોજ ગણવી. 'નિયમોનું, ધાતુના રૂપનું, શબ્દોના રૂપનું નિયમિત
પુનરાર્તન ક૨વું. 'દરેક સ્વાધ્યાય ક૨વા અવશ્ય પ્રયત્ન કરવો. ભૂલ પડે 'તો પાંચ-પાંચ વાર લખવું. * પરમાત્માની જ એક માત્ર કરુણા છે કે જેથી આપણે
સંસ્કૃત ભણી શકીએ છીએ - તે ભાવનામાં ઓળઘોળ 'બની જવું. અહંકારથી તો છેટા જ રહેવું.