________________
[C] પૂર્વપદ કર્તા અથવા સાધન હોય અને ઉત્તરપદ ધાતુસાધિત શબ્દ હોય
ત્યારે પણ તૃતીયા વિભક્તિ તપુરુષ સમાસ થાય. દા.ત. (૧) નિનેન રક્ષિત = બિનરક્ષિત: અર્થ - ભગવાન દ્વારા રક્ષાયેલ.
(૨) રામેળ હત: = રમત: અર્થ :- રામ દ્વારા હણાયેલ. [D] “અર્થ' શબ્દનો અર્થ જ્યારે ધન થતો હોય ત્યારે તૃતીયાન્તનો અર્થ શબ્દ
સાથે તૃતીયા વિભક્તિ તપુરુષ સમાસ થાય. દા.ત.
(૧) ધાન્યન અર્થ = ધાન્યર્થ અર્થ :- અનાજ દ્વારા આવેલા પૈસા. [E] પૂર્વપદ અને ઉત્તરપદ ખાવાની વસ્તુ હોય તથા પૂર્વપદ એ ઉત્તરપદમાં
મિશ્રિત કરી ખાવાની વસ્તુ બનતી હોય ત્યારે તૃતીયાવિભક્તિ તપુરુષસમાસ
થાય. દા.ત. ડેન (સદ) ધાના: = "ગુડધાના: અર્થ:- ગોળની સાથે ધાણા =
ગોળધાણા. આત્મન્ શબ્દનો સંખ્યાપૂરક શબ્દ સાથે તૃતીયા વિભક્તિ સમાસ થાય. દા.ત. આત્મના પંખ્યH: = માત્મપષ્નમ:
અર્થ :- પોતે જેમાં પાંચમો છે તેવું ૨M (સદ) નઃ = દુષ્યોનઃ અર્થ:- દહીંભાત/દહીં સાથે ભાત
તૃતીયા વિભક્તિ અલુફ સમાસઃ(A) બોનસ્ - અચ્છસ્ – સન્ – અમર્ – તમન્ આ બધાં શબ્દોની
સાથે તૃતીયા વિભક્તિ અલુફ સમાસ થાય છે. દા.ત. (૧) ઓગસા ઋતમ્ = મોગસાઋતમ અર્થ :- પ્રભાવથી કરાયેલ. (૨) અન્નસા ઋતમ્ = અબ્બાસાહૃતમ્ અર્થ :- ઝડપથી કરાયેલ. (૩) સદક્ષા ઋતમ્ = સ હૃતમ્ અર્થ :- એકાએક કરાયેલ. (૪) અલ્પ ઋતમ્ = ક્લસબ્રુિતમ્ અર્થ :- પાણી દ્વારા કરાયેલ. (૫) તમ ઋતમ્ = તમસાગ્રુતમ્ અર્થ :- અંધકાર દ્વારા કરાયેલ. (E) तपसा कृतम् = तपसाकृतम् અર્થ :- તપશ્ચર્યા દ્વારા કરાયેલ.
નનુષ પછી મમ્ શબ્દનો તૃતીયા અલુફ સમાસ થાય. દા.ત. કનુષ -N: = નનુષા: અર્થ :- જન્માંધ કોઈનું નામ બનતા હોય ત્યારે મનસા'તા અને મનસીજ્ઞાથી આ બે અલુફ સમાસ થાય. પણ, કોઈનું નામ ન હોય તો મનો ગુપ્તા અને મનોજ્ઞાથી આવો જ સમાસ થાય. (૧) મનસાગુપ્તા = મનથી નિયંત્રિત, મનોગુપ્તિથી ગુપ્ત
(૨) મનસીજ્ઞાથી = મનથી જાણનાર. જ સરલ સંસ્કૃતમ-૧ અજરપ)
પાઠ-૨૮૪૪