________________
૧
૨
૧
૨.
૩.
૪.
* વ્વિ પ્રત્યય *
अभूततद्भाव
જે પહેલા તેવું હતું નહિ તે તેવું અથવા તેના જેવું થયું એવો અર્થ જણાવવા માટે શબ્દને Xિ પ્રત્યય લાગે છે.
આમાં શબ્દને રૂં લાગે. પછી જો શબ્દ કર્મ રૂપ હોય તો ૢ અને કર્તા રૂપ હોય તો મેં અને ક્યારેક અસ્ ધાતુના રૂપો લાગે.
દા.ત. (ન HT) ઞ।ના રૂવ મતિ = ળડ્રીમવતિ । અર્થ :- ગંગા થાય છે, ગંગા જેવી થાય છે.
(ન સ્વ) અસ્વ સ્વ રતિ - સ્વીરોતિ ।
=
રૂં લાગતા થતા ફેરફાર
અવ્યય સિવાયના અ કારાંત તથા આ કારાંત શબ્દના અ - આ નો લોપ થાય. (તેના સ્થાને દીર્ઘ ર્ફે લાગે)
દા.ત. ધનીમતિ । ડ્રીમતિ ।
અંત્ય સ્વર રૂ કે ૩ હોય તો દીર્ઘ થાય. ર્ફે ન લાગે. દા.ત. શુત્તિ-શુષીમતિ । ટુ-પદૂમતિ । અંત્ય સ્વર હ્રસ્વ ૠ હોય તો રી’ થાય, ર્ફે ન લાગે. દા.ત. માતૃ-માત્રીતિ।
મૈં કારાંત તથા મનમ્, અરુષ, ચક્ષુબ્, શ્વેતસ્, રહસ્, રનસ્ શબ્દના અંત્ય વ્યંજનનો લોપ થાય.
દા.ત. રાજ્ઞ--રાખીમતિ । શ્વેતસ્ - ખેતીમતિ ।
‘વ્વિ’ પ્રત્યય લાગી ભૂતકાળના અને ભવિષ્યકાળના રૂપો પણ થાય. देवीभूतः, देवीभविष्यति ।
દા.ત. ગદ્દીભૂતા, ગડ્ડીવિષ્યતિ । કૃદન્ત પણ થાય :- રેવીસૂય, ગદ્દીમૂય देवीभवत्, देवीभूयमान ।
ઈત્યાદિ સ્વયં સમજવું.
* સતિ સપ્તમી *
જયારે પહેલી ક્રિયાના આધાર પર બીજી ક્રિયા થતી હોય ત્યારે પહેલી ક્રિયાના ધાતુનું વર્તમાન કૃદન્ત બનાવી તેના કર્તાનું વિશેષણ બનાવવું અને બંનેને સપ્તમી વિભક્તિ લગાડવી.
દા.ત. બિને વિહરતિ પતિ નના: સુપ્લિનઃ ઞસન્ – અમવન્
વમૂલુઃ....
ભગવાન વિચરે છતે લોકો સુખી હતા.
જીજી સરલ સંસ્કૃતમ્-૧
-
જ.૨૨૦૦ ૨.XXXXXX પાઠ-૨૬ હૃષ્ટ