________________
સહકાર સંપ્રાપ્ત થયેલ છે. સુંદરતયા ગ્રુદ્રણ કરી આપsiાર આઝાદ પ્રિન્ટર્સવાળા અનીલdiાઈ પણ ધન્યવાદાઈ છે. પ્રાો, સહુ પૂજ્યવર્યો તથા પંડિdવર્યોને શan અઘુરોઘ કીશ કે પ્રત પ્રકાશoloના અધ્યયન – અધ્યાપન દ૨મ્યા61
જે કાંઈ પણ પ્રતિdia, સ્થળ કે ક્ષતિ દેખાય છે. અવશ્ય જણાવશો જેથી આગળની આવૃત્તિમાં તે ઝુજબ સુઘારી શકાય. તો ચાલો, ‘જય આદિનાથ' બોલી શત્રુંજયની યાત્રા તો કરી, હવે ‘જય કલિકાલસર્વજ્ઞ' બોલી સંસ્કૃતયાત્રાdો આરંdળીએ.
જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડળ
ગુરુપાદપઘસઘનિવાસી
પંન્યાસ યશોવિજય
શ્રીભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષ વિ. સં. ૨૦૬૭ શાંબ – પ્રધુન મુક્તિગમન દિન ફાગણ સુદ – ૧૩ જાગનાથ સંઘ, રાજકોટ