________________
9. गुरुः सदा शिष्याय हितमेव वाञ्छत्यतो गुरोर्विनयेन शीघ्रं मोक्षं विन्दन्ते शिष्याः, ततश्च गुणेषु श्रेष्ठो विनयः । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :આદિનાથ ભગવાનને નમસ્કાર હો. આખા વિશ્વનું કલ્યાણ થાઓ.
કાદવમાંથી કીડા પણ ઉત્પન્ન થાય છે. પણ લોકો કમળને જ ‘પંકજ' કહે છે. નહીં કે કીડાને.
સાધુઓને ચો૨થી, વાઘથી કે સંકટોથી ભય નથી પણ દોષોથી ભય છે. આંખે કાણો કે પગે ખોડો માણસ પણ જો ભવ્ય હોય તો મોક્ષને મેળવે છે પણ અભવ્ય ક્યારે ય મોક્ષને નથી મેળવતો.
કુલમાં જેમ આદિનાથ ભગવાનનું કુલ શ્રેષ્ઠ છે, ફૂલોમાં જેમ કમળ શ્રેષ્ઠ છે તેમ તીર્થોમાં શત્રુંજય શ્રેષ્ઠ છે. શત્રુંજયની સમાન કોઈ પણ તીર્થ પૃથ્વી ઉપર નથી.
E;
3.
4.
5.
6.
7.
8.
9.
રાજાના દીકરાને રાજામાં જેવો વિશ્વાસ નથી, તેવો વિશ્વાસ શિષ્યને ગુરુમાં છે.
શિષ્ય ગુરુ ક૨તા શરીરથી જુદો છે પણ ઈચ્છાથી તો તે ગુરુથી અભિન્ન જ છે.
જે ઈચ્છા ગુરુની તે જ ઈચ્છા જે શિષ્યની હોય, તે શિષ્ય બધાં શિષ્યોમાં શ્રેષ્ઠ છે.
(3) ખૂટતી વિગત પૂરો ઃ
નં. અર્થ
ધાતુ
૧ |વાંછવું
૨ ઊડવું
|૩ |ડરવું
૪ |પ્રસિદ્ધ કરવું ૫ યોગ્ય હોવું ૬ |દૂર કરવું
૭ |ત્રાસ પામવું ૮ |સંભવિત હોવું ૯ |વખાણવું
જજ સરલ સંસ્કૃતમ્ ૧ ૨૨૪૮૮૨OTTEEપાઠ-૧૪૪૨
ગણ | પદ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન
૨
૩
૧
૨
૩ ૧
)
૨
૧