________________
(૩૩)
થયે. તે પશુ પણતાદિક ગુણે કરીને તેની જેવો જ થયા, તેથી આ પુત્ર પૂર્વજોનો ઉધ્ધાર કરશે ' એમ જાણી તે તેનેા પિતા હષઁ પામ્યા. તેણે પોતાના મન્નુ સમયે પુત્રને કહ્યું કે-“હે પુત્ર! મે એક લાખ દ્રવ્ય ઉપાર્જન કરી તેને પૃથ્વીમાં નિધાન રૂપે કર્યું છે, તારે પણ બીજી લાખ દ્રવ્યં ઉપાર્જન કરીને તેને પૃથ્વીમાં નિધાન કરવું. આ પ્રમાણે પિતાની હિત શિક્ષાને તેણે અંગીકાર કરી. ત્યાર પછી તે પિતા મરણ પામ્યું ત્યારે તેના પુત્રે પિતા કરતાં વધારે કૃપણુતાવાળી ચતુરાઈથી ભારવાહકતા ધંધા કરી લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું, અને મરતી વખતે તેણે પણ પેાતાના પુત્રને તેવી જ શિક્ષા આપી, તેથી તે પણ ખમણેા કૃપણ થઇને તેવો જ ધંધા કરવા લાગ્યા. તેણે પણ લાખ ધન મેળયું. તે ત્રણે લાખ પૃથ્વીમાં નિધાન રૂપ કરી તે પણ મરણ પામ્યા. તેના પુત્ર પશુ તેના ખાપ દાદા જેવા જ કૃપણ થયા. તેનુ નામ ધનરાજ હતું. તેને ધન્યા નામની સ્ત્રી હતી. તે ધર્મ ક માં તત્પર, સ્વભાવે ઉદાર અને શીલ રૂપી અલંકાર વડે ભૂષિત હતી. એકદા સમય જોઇને તેણે પતિને મિષ્ટ વચન વડે કહ્યું કે—“ હે સ્વામી ! તમે લાભથી પરાભવ પામીને રાત દિવસ ભાર વહન કર્યાં કરા છે, ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય દાટેલું છે, અને વળી તમે પણ ઘણું ઉપાર્જન કર્યું છે, તેા શા માટે આટલું બધું કષ્ટ વેઠી છે ? જે ધનનો ભાગવટે થાય તે જ ધન શ્રેષ્ઠ છે. તમારા બાપ દાદા સ ધન મૂકીને મરી ગયા છે. તેમણે શું સાધ્યું? તમે પણ તે જ રીતે પરલાકમાં જશે. તેથી તમને, તમારા ધનને અને તમારા વિતને ધિક્કાર આ પ્રમાણે કહેવાથી પતિને ખેદ પામતા જોઇ તે ફરીથી બેલી ૐ હૈ પ્રિય ! તમે નિશ્વાસ કૅમ મૂકા છો ? શું નિધાન કરેલું (દાટેલું) ધન નાશ પામ્યું છે? કે વેપારમાં કાંઈ ખેટ ગઇ છે ? ’ તે સાંભળી ધનરાજ મેટ્યા કે— હે મુગ્ધા ! મનુષ્ય ધન વડે લેકમાં પૂજાય છે, ધન વડે આખુ જગત મિત્ર રૂપ થાય છે. ધન રહિત પુરૂષ મરેલાની તુલ્ય જ છે. તેથી નિધન પુરૂષ શું કામનો ? હું ધન્યા ! આપણે ઘેર માગવા આવેલા બ્રાહ્મણને તે' ચણાની મુઠી આપી તેથી
છે.
*
""
99
ܕ