________________
4
(૨૮) રારંપછીના ત ંત્તમાં વેદવા ચોગ્ય દળીયા બીલકુલ રહેતા નથી. એટલે અંતમુ ઉત્તકાળ સુધી ઊષર ભૂમિ જેવા મિથ્યાત્વ વિવરને પામીને તે જીવ મિથ્યાત્વના પ્રદેશ કે વિપાક અને પ્રકારના ઉદય રહિત સ્થિતિને પામે છે એટલે પૈાલિક આપમિક સમકિત પામે છે. આશિમકને પામીને ત્યાંજ રહેલા જીવ ને અંતમુત્તમાં પુંજ કરીને દલીયાં શુદ્ધ કરે છે, એટલે કે સત્તામાં રહેલા મિથ્યાત્વનાં દળીયાંના ત્રણ પુજ કરે છે. જેમ કોઇ માણસ આષધના પ્રયેગ વડે કદરાંનાં ફેવરાં દૂર કરી શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એવા ભિન્ન ભિન્ન ત્રણ પુંજ કરે તેમ આ દળીયાંને પણુ શુદ્ધ કરતાં તેના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણ પુંજ થાય છે. તેમાંથી શુદ્ધ દળીયાંના ઉદ્દય હોય ત્યારે તે છત્રને જિનેશ્વરે કહેલાં તત્ત્વને વિષે રૂચિ થાય છે, મિશ્રના ઉદય હોય ત્યારે મધ્યસ્થપણું થાય છે, અને અશુદ્ધનો ઉદય હાય ત્યારે સત્ય તત્ત્વ ઉપર તેને દ્વેષ થાય છે. આ પ્રમાણે આપમિક સમકિતને ભાગવીને કાઇ જીવ અંતર્મુહૂત્ત પછી શુધ્ધ પુજને વેદતો સતા બીજા ક્ષાાષામિક નામના સમક્તિમાં પ્રવેશ કરે છે, તથા કાઇ જીવ મિશ્ર પુજને વેદતો સતા મિત્ર ભાવ પામે છે, અને ત્યાં અનંતાનુબંધી કષાયનો ઉય થવાથી સમકિતનું વમન કરે છે. તે વખતે તે ખાધેલી ખીરની જેમ તે સમકિતના રસને આસ્વાદ કરે છે. તેથી તે સાસ્વાદન સમિતિ કહેવાય છે. ક્ષાયોપમિક સમકિતના ( શુદ્ધ પુંજના ) છેલા પુગળા જે અંત સમયે વેઢવામાં આવે છે, તેને તત્ત્વવેત્તા વેદક સમક્તિ કહે છે, તેની સ્થિ તિ એક સમયની જ છે. તથા ક્ષાયિક સમકિત અનંતાનુબંધી કષાય અને ઉપર કહેલા ત્રણે પુજના સર્વથા ક્ષય થવાથી થાય છે. વૈદકનો અલ્પકાળ ડાવાથી તેના બીજા (:ક્ષપશમ) સમકિતમાં સમાવેશ
થાય છે, અથવા સાસ્વાદનને! પણ અલ્પકાળ હાવાથી કાઇ તેને ગણતા નથી, તેથી ચાર પ્રકારના સમકિત કહેવામાં આવે છે. ત્યાં તે