________________
હાયથી તે સ્ત્રી ખન્ને છે.કરાએ સહત કુવામાં પડી. પાછળ આવેલા તેના પતિ સામ પણ તેની પાછળ કુવામાં પડયો. તે સ્ત્રી શ્રીનેમિનાથનું ધ્યાન કરવાથી રૈવત નામના પર્વત પર અંબિકા નામે અધિષ્ઠાયક દેવી થઈ.
હવે શ્રીમાતા નામની દેવી કે જે અબાદેવીની સખી હતી, તેણે ખાદેવીને પોતાના નિવાસસ્થાનમાં આમંત્રણ કયું કે-“હું ધ્રુવી ! તારે અહીં ( આબુની ઉપર ) રહેવુ, ” અંબાદેવીએ કહ્યું કુ—“ તમે કહેા છે. તે યાગ્ય છે. પરંતુ હું અરિહંતના ઘર સિથાય રહીશ નહીં, તેથી પ્રસન્ન થઇને મને જિનાલય કરવા માટે જગ્યા આપેા. કહ્યું છે કે—અમૃતના સ્વાદમાં લુબ્ધ થયેલાને જેમ વિષ ઉપર પ્રીતિ થતી નથી, તેમ શુદ્ધ ધર્મરસના સ્વાદમાં લુબ્ધ થયેલાને અન્યત્ર પ્રીતિ થતી નથી.” ત્યારે શ્રીમાતાએ તેને અકુલ અને ચંપક વૃક્ષની નીચેની જગ્યા તથા વન લાખ સાનૈયા આપ્યા.
ત્યાર પછી અંબાદેવીના કહેવાથી તે ઠેકાણે વિમળ રાજાએ પૃથ્વી ખાદાવી, તેમાંથી જે દ્ર* નીકળ્યુ તેવડે તેણે પ્રાસાદ શરૂ કરાવ્યે. તે વખતે બ્રાહ્મણાએ રાજાને કહ્યું કે—‹ અહીં આખુંગર ઉપર જૈનનું તીથ નથી. તેથી અહીં અમે જિનપ્રાસાદ કરવા દેશું નહીં. ” ત્યારે અખાદેવીએ રાન્તને સ્વપ્નમાં કહ્યું કે-“ પ્રાત:કાળે જે ઠેકાણે મનેાહર કંકુના સાથીયા દેખાય ત્યાં તમારે જોવું. તે કેકાણેથી તીચેકરનું મિંખ પ્રગટ થશે, ” પછી પ્રાત:કાળે રાજાએ તે પ્રમાણે કર્યું, તે તે ઠેકાણેથી ઋષભદેવનું ખિ નીકળ્યું. તે મિઅ જોઈને લેાકાએ કહ્યુ` કે— પહેલાં પણ આ આબુ ઉપર જૈનનું તીથ હતુ.” તે પણ તે બ્રાહ્મણાએ રાજાને કહ્યું કે- હે રાજા ! આ ભૂમિના સ્વામી અમે છીએ, તેથી પૃથ્વી ઉપર સેનામડારા પાથરીને જેટલી ભૂમિ જોઈએ તેટલી લ્યા.” ત્યારે રાજાએ તે પ્રમાણે પૃથ્વી પર સાનામહારા પાથરી. તેમાં ચાર ચાર મહેારની વચ્ચેના ભાગ ખાલી રહ્યા તે જોઇ બ્રાહ્મણાએ કહ્યુ કે—“હું રાન્ન ! વચ્ચે જગ્યા ખાલી રડ્ડી છે. એ રીતે પૃથ્વી મળશે નહી.” ત્યારે રાજાએ